newslide5 newslide4 newslide3 newslide2 newslide1

નવા લેખો ક્યારે ?

રીડગુજરાતી પર રોજ નવા બે લેખો ક્યારથી પ્રકાશિત કરવામાં આવશે એ માટે આ વાંચો : Click Here

ReadGujarati Donation

Click this Link and make your donation to ReadGujarati.com : Click Here

ReadGujarati Subscription

Click this Link and pay your Subscription to ReadGujarati :  Click Here.



આજના લેખો

માનુની, મોસમ અને મેનેજમેન્ટ – નિરંજન ત્રિવેદી

(પ્રકાર : હસો અને હસાવો)

[ ‘જનકલ્યાણ’માંથી સાભાર. ] અમેરિકન સમાજમાં એક ઉક્તિ બહુ પ્રસિદ્ધ છે – વર્ક, વુમન એન્ડ વેધર. એ ત્રણે અનપ્રિડિક્ટેબલ. એમના વિશે કોઈ આગાહી કરી શકાય નહીં. કશું કહી ન શકાય. મેં એનું સરળ ગુજરાતીકરણ કર્યું છે- માનુની, મોસમ અને મેનેજમેન્ટની કોઈ આગાહી કરી શકાય નહીં. મહિલાને માનુની પણ કહેવાય. માનુની ક્યારે ઝઘડશે ? મોસમ ક્યારે ....[વાંચો...]

ખેતલિયા પીરની માનતા – કથક : હાજરાબેન વીજળીવાળા (રજૂઆત: શરીફા વીજળીવાળા)

(પ્રકાર : ટૂંકી વાર્તા)

[ કેટલીક કથાઓ કર્ણોપકર્ણ સચવાતી હોય છે, જેનું આલેખન શરીફાબેને એ જ શબ્દોમાં કરીને ઘણું મોટું કામ કર્યું છે. આવી કથાઓ બોધ તો આપે જ છે સાથે સાથે એ ગ્રામ્ય દશ્યને આપણી સામે ખડું કરી આપે છે. તેમની આ પ્રસ્તુત વાર્તા ‘જનકલ્યાણ’ સામાયિક એપ્રિલ-2013માંથી સાભાર લેવામાં આવી છે. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી ....[વાંચો...]



ચૂંટેલા લેખો

સુખ, શાંતિ અને સફળતા માટે સપ્રમાણતાની જરૂરત – ઉષાકાંત સી. દેસાઈ

(પ્રકાર : સાહિત્ય લેખ)

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] ‘તમારા જીવનનો હેતુ શું ? તમારા પ્રયત્નો શેના માટે છે ? તમે આખરે શું ઈચ્છો છો ?’ આવા સવાલો તમે તમારી આસપાસના સમાજના જુદા જુદા લોકોને પૂછશો તો મોટા ભાગના જે જવાબો હશે, તેમાં ‘સુખ, શાંતિ કે / અને સફળતા’ સમાયેલ હશે. કોઈને દુઃખ, અશાંતિ કે નિષ્ફળતા જોઈતી નથી. કદાચ બે-પાંચ ....[વાંચો...]

મનની અમીરાત – મોહનભાઈ અગ્રાવત

(પ્રકાર : સાહિત્ય લેખ)

[ પુનઃપ્રકાશિત : રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોહનભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ] કવિઓની કલમે સૌરાષ્ટ્રની ધરાને ‘સોરઠ રતનની ખાણ’ એવી સુંદર ઉપમાઓથી બિરદાવી છે, કારણ…. આ ધરતીમાં અનેક નરરત્નો નીપજ્યાં છે જેના ઉચ્ચ માનવીય મૂલ્યોસભર સંસ્કારોના, દાતારીના, શુરવીરતાના સૌથી વધુ રૂડા પ્રસંગો ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરોએ અમરત્વ પામી, માનવજાતને સદૈવ પ્રેરણાદાયી રહ્યાં ....[વાંચો...]

જીવ્યા હતા – ચંદ્રેશ મકવાણા

(પ્રકાર : ગઝલ)

એય છૂટી જાય ના એ બીકમાં જીવ્યા હતા, એક મુઠ્ઠી જેટલી ઉમ્મિદમાં જીવ્યા હતા. હા, અમે પણ પાંખથી છૂટેલ પીંછાઓ હતાં, હા અમે પણ સાવ ઉજ્જડ નિડમાં જીવ્યા હતા. આગમાં સેકાઈ ગ્યા તો ઈંટનો અવતાર લઈ, આયખાભર એક મુંગી ભીંતમાં જીવ્યા હતા. કાળથીયે આકરી તાકીદમાં જીવ્યા હતા, ક્યાં અમે પણ કોઈ ચોક્ક્સ રીતમાં જીવ્યા હતા. ....[વાંચો...]