મૌનના ફળરૂપે પ્રાર્થના, પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
—
આજના લેખો
[જેમને આ ‘રીડગુજરાતી’ સમર્પિત કરવામાં આવ્યું છે તે ‘શ્રીમદ ભાગવત મહાપુરાણ’ના અગિયારમા સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણે પ્રિય સખા ઉદ્ધવને આપેલો ઉપદેશ ‘ઉદ્ધવગીતા’ તરીકે ઓળખાય છે. આજના મંગલદિને તેમાંના કેટલાક મનનીય શ્લોકોનું આચમન કરીએ. સૌ વાચકમિત્રોને જન્માષ્ટમીની વઘાઈ.] [1] પ્રિય ઉદ્ધવ ! બંધન અને મુક્તિ જેવું દુનિયામાં કશું નથી કારણ કે દરેક ગુણ તો માયાનું કાર્ય [...]
[જેમ જેમ યુગો વીતતા જાય તેમ તેમ વધારે ને વધારે પ્રસ્તુત બનતું જાય એવું વ્યક્તિત્વ એટલે ‘કૃષ્ણ’. એ તમને ગમે ત્યાં મળી શકે. વેદથી લઈને લોકગીતો સુધી એમનો વ્યાપ છે. શૃંગાર-વિતરાગ, પ્રેમ-નીતિ, નિર્દોષતા-બુદ્ધતા જેવા અનેક પરસ્પર વિરોધી ભાવોના એ સંયુકત ઉદ્દગમસ્થાન છે. જેમનું વર્ણન કરતાં વાણી થંભી જાય અને વર્ણન કરનાર જ કૃષ્ણમય બની જાય [...]
સંગ્રહિત લેખો
લોકપ્રિય અને નવોદિત સર્જકોની કલમે માણો 450થી વધુ જીવન પ્રેરક અને સામાજિક ઘટનાઓ પર આધારિત ટૂંકી વાર્તાઓ »
ગુજરાતી ભજનો, ગરબા, ગઝલ, કાવ્યો, અછાંદસ રચનાઓ અને વિવિધ પ્રકારના પદ્ય સાહિત્યની 250થી વધુ રચનાઓનું સંકલન »
શિષ્ટ સાહિત્યના પુસ્તકોમાંથી ચૂંટેલા તેમજ વિવિધ સાહિત્યકારની કલમે લખાયેલા 800થીયે વધુ વૈવિધ્યપૂર્ણ લેખોનું વિશાળ સંપાદન વાંચો »
જીવનને તાજગી આપતા તેમજ વાંચન સાથે મનન અને ચિંતન કરવા પ્રેરે તેવા 300થી વધુ વિવિધ પ્રકારના સુંદર નિબંધોનો સંગ્રહ »
રમુજી ટૂચકાઓ, જૉક્સ, હાસ્ય-ઉખાણાં, હઝલ તેમજ લોકપ્રિય સાહિત્યકારોની કલમે લખાયેલા 200થી વધુ હાસ્યલેખોની રંગત માણો »
ગુજરાતી અને પંજાબી વાનગીઓ, સાઉથ ઈન્ડિયન તેમજ શરબત, નાસ્તા, મીઠાઈઓ તથા વિવિધ શાકાહારી વાનગીઓનો રસથાળ »





