[‘નિરીક્ષક’ સામાયિકમાંથી સાભાર.] ઓ મારા વ્હાલુડા રાજા, તારી જાહેરાત મેં વાંચી છે ને મોટાં પાટિયાં પણ જોયાં છે – પણ માફ કરજે મને તારા ઉપવાસમાં ભાગીદાર નહીં થઈ શકું ! અગાઉ ઘણા દી’ મેં ભૂખ્યા કાઢ્યા છે ને જાણું છું કે એવા બીજાય ઘણા કાઢવાના છે ને તારી સાથે ઉપવાસ […]
Yearly Archives: 2011
[1] દુહિતા – દુર્ગા જોશી [ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ડૉ.દુર્ગાબેનનો (અમરેલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navdurgajoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] દુહિતા નહી ગાયની જ દોનાર રે સૌ કરો એ શક્તિનો સ્વીકાર રે અબળા માની સૌ કરે તિરસ્કાર રે સબળા એ તો સર્ગે સર્જનહાર રે ગૃહ […]
[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.] સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. […]
[ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ અંતર્ગત પ્રકાશિત થયેલ ભાગ-2 ‘ભાષણો અને લેખો’માંથી અમેરિકામાં થયેલંં સ્વામીજીનું પ્રસ્તુત વક્તવ્ય સાભાર લેવામાં આવ્યું છે. ભારતીય દર્શન, અધ્યાત્મ અને સ્વામીજીના સમગ્ર સર્જન વિશે અભ્યાસ કરનાર વ્યક્તિને આ ગ્રંથમાળા ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ભક્તિયોગની શ્રેષ્ઠ વ્યાખ્યા […]
[ ઈ.સ. 1984માં પ્રકાશિત થયેલ આ ‘સેવાધર્મ’ નામનું પુસ્તકનું તાજેતરમાં પુનર્મુદ્રણ થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જાહેરાતની વૃત્તિ : એ આધુનિક માનવીનું લક્ષણ છે. જે જે કરે છે તે એ જણાવવા માગે છે, પ્રસિદ્ધ […]
[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ શ્રી નટવરભાઈનો આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.] શિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] ઘરકામ આટોપી હું રસોડામાંથી બહાર આવી, તો એ મોઢા પર છાપું રાખી ઘોરતા હતા. મને જરીક ચીડ ચડી. મેં છાપું ખેંચી લઈ કહ્યું, ‘અત્યારમાં શું ઘોરવા માંડ્યા ? મારે એક વાત કરવી છે.’ ‘તે કર ને !’ ‘છાપામાં આ ફોટો જોયો ? – કુ. શીલા શાહ […]
[રીડગુજરાતી પર અન્ય વધુ સુવિધાઓ ઉમેરવાનું કાર્ય પૂર્ણતાને આરે હોઈને આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી.] [ આદરણીય શ્રી સુરેશભાઈ પરીખ એટલે હરતી ફરતી મોબાઈલ લાઈબ્રેરી. તેમણે પોતાનું સમગ્ર જીવન સૌને વાંચતા કરવામાં ગાળ્યું છે. ‘વિચારવલોણું’ સામાયિકના તેઓ સ્થાપક છે. હાલની ઢળતી […]
[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.] રીના ઘરે આવી. પર્સ ફગાવતી તે બેડ પર ફસડાઈ પડી. રડવું આવતું હતું, પણ રડવું ન હતું. રડીનેય શું ? આ કંઈ એવું તો હતું નહીં કે કોઈએ તેને કહ્યું હતું ને તેણે કરવું પડ્યું હતું ! જે કંઈ કર્યું તે તો તેણે તેની મરજીથી ! […]
[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] આખરે હું તેને છોડીને આવતી જ રહી. એ એના મનમાં સમજે છે શું ? પોતાના જીવનસાથી સાથે બનાવટ કરે એવા માણસનો વિશ્વાસ શી રીતે થાય ? એવું પણ નથી બન્યું કે રાતોરાત લગ્ન ઊભું કરી દીધું હોય અને તેને કહેવાનો ટાઈમ જ ના મળ્યો હોય ! છેલ્લાં […]
[ આજે નાતાલનાપર્વની આપ સૌ વાચકમિત્રોને શુભકામનાઓ. યુગોથી માનવીની અંતરચેતનાને જગાડવા માટે કોઈને કોઈ રૂપે પરમતત્વ અવતાર ધારણ કરતું રહે છે. પરંતુ માનવીને તો એની ઊંઘ જ ઘણી વહાલી છે ! આ બાબતને કટાક્ષરૂપે રજૂ કરતું આ કાવ્ય અહીં ‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.] માણસ નામે નબળું પ્રાણી, […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું, કશું થતું ના ગોપીધાર્યું, માખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે. કવિજન ગોપ થઈને જીવે. ગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે, ગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે. કૃષ્ણચરણમાં […]