[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] પાસ એની કઈ રીતે જાવું કહે ? દૂર થઈને કેટલું થાવું કહે ? દોસ્ત સઘળું જ્યાં સમય સાથે વહે, નાવ મારી કેમ થંભાવું કહે ? હો કુહાડી જ્યાં બધાના હાથમાં, વૃક્ષ વિષે કોને સમજાવું કહે ? શ્વાસ લેતા હાંફ ચડતો હોય જ્યાં, કોઈને હું કેમ હંફાવું કહે ? […]
Yearly Archives: 2011
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] હૈયાંનાં દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ. શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળભરમાં સઘળું એ ભૂલવું. ભૂલીને સ્મિતતણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબસમું ખૂલવું. મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ. શાળાનો […]
[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.] છોડ આ ભાઈ-ભાઈની વાતો, સાવ દંભી દુહાઈની વાતો. હોય કરવી તો કર ખુલ્લા દિલથી, આ દીવાલો ચણાઈની વાતો. કોઈ હિન્દી ફિલમની સ્ટોરી છે, લોહીની આ સગાઈની વાતો. માણસો બૉમ્બ બનીને ફૂટે, ધર્મની, કઈ ઊંચાઈની વાતો ? બંદગી-તસ્બીમાં છે રસ કોને ? વ્યર્થ કરશે ખુદાઈની વાતો. કોણ છે […]
[1] ધ ગ્રીન થિંગ – ડૉ. પ્રદીપ પંડ્યા [‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] આજે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ આવી ગયો છે અને જ્યાં નથી ત્યાં આવવાનો છે. એક મૉલમાં એક વૃદ્ધ મહિલાએ ખરીદી કરી અને પૈસા આપવા કેશિયર પાસે ગઈ. તે સમયનો સંવાદ છે. ‘બહેનજી, તમારે તમારી પોતાની બેગ લાવવી જોઈએ, કારણ […]
[તાજેતરમાં પ્રકાશિત થયેલ બાળવાર્તાના પુસ્તક ‘તની અને કનૈયો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] [1] તની અને કનૈયો એક વાર એવું થયું કે વરસાદ જ ના વરસ્યો. લોકો તો હેરાનપરેશાન ! વરસાદ ના પડ્યો હોય એટલે […]
[ રીડગુજરાતી પર અન્ય સુવિધાઓ ઉમેરવાનું કાર્ય ચાલી રહ્યું હોઈ આજે ફક્ત એક જ લેખ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તુત વાર્તા ‘અખંડ આનંદ’ ડીસેમ્બર-2011માંથી સાભાર લેવામાં આવી છે.] રાઘવ…. આજે તું નથી અને મારી ચારે તરફ બસ તું જ છો. તું હતો ત્યારે હું માનતી કે મને તારો અભાવ છે. […]
પ્રિય વાચકમિત્રો, બદલાતા સમય સાથે નવા નવા ઉપકરણો બજારમાં આવતા રહે છે. ટેકનોલોજીનું ક્ષેત્ર સતત નવા શિખરો સર કરતું રહે છે. આ પરિવર્તન સાથે કદમ મિલાવીને ચાલવું જરૂરી છે, અને સાથે એટલું જ જરૂરી છે આપણાં સનાતન મૂલ્યોને સાથે લઈને ચાલવાનું. રીડગુજરાતીનો ઉદ્દેશ છે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણું સનાતન […]
[ શરીફાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘સંબંધોનું આકાશ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે, જેમાં તેમણે સૂરતમાં આવેલા પૂર અંગે પોતાનો સ્વાનુભવ ખૂબ જ રસાળ શૈલીમાં હૃદયસ્પર્શી રીતે આલેખ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શરીફાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક […]
[‘તથાગત’ સામાયિકમાં પ્રકાશિત થતા તંત્રી લેખોના સંકલનમાંથી કેટલાક લેખો અહીં ‘ચિંતન સરવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા છે. રેણુકાબેન હાલમાં આ સામાયિકના તંત્રી પદે સેવા આપી રહ્યા છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879245954 સંપર્ક કરી શકો છો.] [1] […]
[સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક એવા શ્રી જગદીશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગમ્મતનો ગુલદસ્તો’માંથી પ્રસ્તુત હાસ્યલેખો સાભાર લેવામાં આવ્યા છે. અભ્યાસમાં ડબલ પી.એચ.ડી. કર્યા બાદ હાસ્યક્ષેત્રે દેશ-વિદેશના કાર્યક્રમો સહિત તેઓ અખબારો અને સામાયિકો દ્વારા હાસ્ય-લેખક તરીકે પણ એટલી જ લોકચાહના પામ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) […]
[‘ગુજરાત’ સામાયિક, ‘દીપોત્સવી અંક’માંથી સાભાર.] માલતી ઢીલા પડી જતા અવાજે બોલી, ‘ચીકુડી ન કપાવી નાખ. તારા બાપુજીએ પોતે વાવી છે. બહુ ઊંચી જાતની છે – કાલી પત્તી.’ ‘ન કપાવું તો શું કરું ?’ રાકેશ બા સાથે દલીલ કરવા લાગ્યો, ‘તું જ કહે – બીજી કોઈ જગ્યા છે આપણી પાસે ?’ […]
[ ગણિત એ માત્ર અભ્યાસક્રમનો એક વિષય નથી. એને સાહિત્ય, રમૂજ તેમજ અન્ય તમામ કલાઓ સાથે જોડી શકાય છે. ‘ગણિતવિહાર’ નામનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક એ બાબતને વધારે સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાં પ્રમેય, ભૂમિતિ, બીજગણિત, સંખ્યાપદ્ધતિઓ, ત્રિકોણમિતિ જેવી ગણિતની પાયાની બાબતો તો સરળ રીતે સમજાવી જ છે પરંતુ […]