[ડો.નિરંજન રાજ્યગુરુ ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેંટ્રી આપનારા તજજ્ઞ કલાકાર છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તથા પી.એચ.,ડી ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાસંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે વીસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયાં છે. […]
Yearly Archives: 2011
[‘અખંડ આનંદ’ જૂન-2008માંથી સાભાર.] બીજું બધું જવા દો. આ દર્દની દવા દો. હદ થઈ ગઈ છે ઘાની, ના એક પણ નવા દો. ઠારી શકો તો ઠારો. ના આગને હવા દો. ના ઊપજે કશું તો, થાતું હો તે થવા દો. વાચાને બંધ રાખી, આંખોને બોલવા દો. અટકો ભલે તમે પણ, બીજાને […]
[ તંત્રીનોંધ : જેમ જેમ કાળ વીતતો જાય છે તેમ તેમ ગાંધી-વિચાર વધુ ને વધુ પ્રસ્તુત બનતો જાય છે. એથી જ કહી શકાય કે ગાંધી એ ‘શાશ્વત ગાંધી’ છે. આ શબ્દને સાર્થક કરતું ‘શાશ્વત ગાંધી’ નામનું સામાયિક તાજેતરમાં ભૂજથી શરૂ થયું છે. આ સામાયિકના તંત્રી શ્રી રમેશભાઈ સંઘવીનો પરિચય આપવો […]
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] પક્ષીઓને પીંજરે પૂર્યા વગર તેમનો સહવાસ, વિશ્વાસ ને સખ્ય બધાનાં નસીબમાં નથી હોતાં. કબૂતર ને ચકલી તેમાંથી બાકાત. તેમને પાળવાં, હેળવવાં ન ગમે તોય હક કરી ઘરમાં આવવાનાં જ. કબૂતર ઘરની અવરજવરની આમાન્યા રાખી ઘરની બહાર છજા પર માળો બાંધશે પણ ચકલી તો મનસ્વિની માનુની. તેને રોકી […]
[1] પરણ્યા પછીનું પહેલું પુસ્તક – યશવન્ત મહેતા [‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] આપણા ગુજરાતીમાં માણસના અવસાન પછી કાં ભગવદગીતા, કાં ભજનસંગ્રહ, કાં કર્મનો સિદ્ધાન્ત ભેટ આપવાનો રિવાજ છે. એ મરણ પછીનું પહેલું પુસ્તક. ઘણા માને છે કે મરણ પછી આવું પુસ્તક વહેંચાવું જોઈએ. તો પરણ પછીનું પહેલું પુસ્તક કયું હોવું જોઈએ […]
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jvbhatt54@yahoo.com સંપર્ક કરી શકો છો.] સાવધાન અમદાવાદીઓ… ખબરદાર કર્ણાવતી શહેરના નાગરિકો… હોંશિયાર આશાવલી શહેરના સુધરેલા સિટિઝનો…. ન કભી આપને દેખા હૈ, ન કભી આપને કિસીકો દિખાયા હૈ… ન કભી સોચા હૈ, ન કભી સોંચેંગે… જરા […]
[રીડગુજરાતી પર વધુ એક નવી સુવિધા ઉમેરવાનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે ફક્ત એક જ લેખ આપવામાં આવ્યો છે, જેની નોંધે લેશો. મહાપુરુષોના સુવાક્યો પર જીવનનું આગવું ચિંતન રજૂ કરતાં ‘વિચારોનાં ઝરણાં’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. […]
[ મહાભારતના વિવિધ પર્વો-પ્રસંગો વિશે આજના સમયને અનુલક્ષીને લખાયેલા આ ટૂંકા લેખો ‘મહાભારતનું ચિંતન’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જીવનકથા કદી પૂરી થતી નથી. મૃત્યુ જ તેનું પૂર્ણવિરામ થઈ શકે. જોકે […]
[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] એક સત્ય : ગુજરાતના અગ્રણી ચિંતક ગુણવંતભાઈ શાહના શબ્દોમાં કહીએ તો ‘કોઈ અંગ્રેજી બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવી જુઓ પછી ખબર પડશે કે આપણા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ કેટલું ગેરવ્યાજબી કૃત્ય છે !’ વાતમાં દમ છે. આજે અંગ્રેજીની ઘેલછાને કારણે મોટાભાગનાં માબાપ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો […]
[ વેદો એ આપણા જીવનનું ‘Users Manual’ છે. એક ભ્રમ એવો છે કે વેદો માત્ર પૂજા કરવાને લાયક ધર્મગ્રંથો છે. હકીકતે એમ નથી. એ તો આપણા રોજિંદા જીવનની અત્યંત નિક્ટ છે. વેદોમાં ઉપાસના ઉપરાંત સમાજ વ્યવસ્થા, આરોગ્ય-ચિંતન, કુટુંબભાવ વગેરે વિષયો પર અનેક બાબતો પ્રકાશિત થઈ છે. અહીં ઋષિ વિનોબાજી વેદોના […]
[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંક-ઑક્ટોબર-2011 માંથી સાભાર.] નિરાગ સંપત્તિવાન, શિક્ષિત, પ્રતિષ્ઠિત કુટુંબનો દીકરો છે. એક પ્રખ્યાત કોર્પૉરેટ કંપનીમાં એ ઊંચા પદ પર નોકરી કરે છે. સ્વભાવે સૌમ્ય અને દેખાવે સોહામણો છે નિરાગ. તેથી સંસ્કારી, સુશિક્ષિત, મોભાદાર કુટુંબની દીકરીઓનાં એના માટે માગાં આવે છે. પણ નિરાગ જરાય રસ લેતો નથી, શાણો અને […]
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] અંધકારમાં ઓગળે છે બરફના ડુંગરાઓ….. એના એકધારા પ્રવાહમાં તરતો રહે છે એનો કલકલ નિનાદ….. સ્તબ્ધ રાત્રિના પહાડ પર ચમકે છે સૂરમાંથી જન્મેલી તેજસ્વી તારાઓની પંક્તિ ! ને એ પંક્તિના તારાઓને ભીંજવે છે પેલો ભીનો ભીનો કલનાદ ! એ ભીનો કલનાદ, એ તારાઓનું તેજ-સૂરે મઢેલું, ચીરી નાંખે છે […]