[dc]હિં[/dc]મત અને સાહસના ગુણોને આત્મસાત કરવા એ કંઈ કાચાપોચા માણસના ખેલ નથી, એવું મને આજે મારા પિતાજીને જોતાં સમજાય છે. આમ તો દરેક માનવીનું જીવન એક નવલકથા જેવું હોય છે; પરંતુ કેટલીક નવલકથાઓ સાવ અનોખી હોય છે. તેની કથાપ્રવાહના વળાંકો અકલ્પનીય હોય છે. એ વળાંકો અને કપરાં ચઢાણો કેવા ભયંકર […]
Yearly Archives: 2012
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [1] સુપીરિયર સરોવર (Lake Superior) : ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : તે આશરે 46 થી 49 ઉત્તર અક્ષાંશ અને 84 થી 72 પશ્ચિમ રેખાંશ વચ્ચેનો 82,103 ચો. કિ.મી. જેટલો વિસ્તાર ધરાવે છે. તે દુનિયાભરમાં મોટામાં મોટું સરોવર ગણાય છે. […]
[ ‘ફીલિંગ્સ’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર. શ્રી ગૌરાંગભાઈનો (સુરત) આપ આ નંબર પર +91 9825799847 સંપર્ક કરી શકો છો.] જે સાચું કે ખોટું, થવાનું થશે ચરણ તો ઉપાડું, થવાનું થશે ઘણાંએ કહ્યું ઘાત પાણીની છે કિનારે શું ન્હાવું, થવાનું થશે મને દુઃખની ફરિયાદ ગમતી નથી વધારે કે ઓછું, થવાનું થશે બધાએ […]
[‘શાશ્વતગાંધી’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર.] સૂતરશા તંતુથી ગૂંથી સતના શ્વાસે શ્વાસે, ભોજનથી નહીં નભી જિંદગી ઝાઝેરા ઉપવાસે. પવનપાતળી કાયા કરતી બલવાનોને મ્હાત, વેણથકી અણિયાળી ભારે મૌનતણી તાકાત. હાથ જોડતાં વહે નમ્રતા નિશ્ચયમાં નક્કરપોલાદ, ફૂલસમાણી કોમળ વાણી દે ક્રાન્તિને સાદ. કરી મહેલની નહીં ઉપેક્ષા વધુ કુટિરની પાસ, આમ જુઓ તો દંડી સાધુ […]
[ ખૂબ જ સુંદર ગઝલો અને ઉત્તમ ગીતો સાથે પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ લઈને આવ્યા છે અમરેલીના યુવાસર્જક શ્રી પ્રણવભાઈ પંડ્યા. તેમની રચનાઓનું ઊંડાણ સ્પર્શે તેવું છે. તેઓ સર્જનક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમના આ સંગ્રહમાંની કેટલીક રચનાઓ માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે પ્રણવભાઈનો ખૂબ ખૂબ આભાર. […]
[ ભાવનગર સ્થિત નવોદિત ગઝલકાર જિજ્ઞાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા ગઝલસંગ્રહ ‘અર્થના આકાશમાં’થી કેટલીક ગઝલો અત્રે સાભાર પ્રકાશિત કરવામાં આવી છે. તેમના આ ગઝલસંગ્રહને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા નવોદિત સર્જકોના વિભાગ અંતર્ગત પસંદ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિજ્ઞાબેનના સ્વરમાં ‘શબ્દનું ફૂટ્યું કિરણ’ નામની ઑડિયો સીડી પણ પ્રગટ થઈ […]
[ હંમેશા ‘પ્રવાસવર્ણન’ અને ‘વાર્તા’ સ્વરૂપે અવનવું સાહિત્ય આપણને આપનાર અમદાવાદના શ્રી પ્રવીણભાઈ આ વખતે એક ‘ચિંતનાત્મક લેખ’ લઈને આવ્યા છે. ખૂબ જ સરળ શબ્દોમાં મૂકેલી તેમની આ વાત સૌને ઉપયોગી થાય તેવી છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ […]
[ મૌન સાધનાના માર્ગ પર આગળ વધીને મૌન શિબિરો યોજનારા તેમજ માઉન્ટ આબુમાં રહેતા અને ‘વિમલાતાઈ’ નામે પ્રખ્યાત ગાંધી-વિનોબાયુગના પૂ. વિમલા ઠકારના પ્રવચનોના કેટલાક અંશો ‘સંપર્ક બિંદુ’ નામની માસિક પત્રિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ પત્રિકા મેળવવા માટે આપ રાજકોટના શ્રી શ્રેયસભાઈ કારિયાનો આ નંબર પર +91 9825416769 અથવા […]
[ ‘હું શાણી અને શકરાભાઈ’નામની સુપ્રસિદ્ધ કૉલમ લખતા મધુસૂદનભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલા હળવા રમૂજી લેખોના પુસ્તક ‘પ્રિયદર્શીનો મુખમલકાટ’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] શિયાળાની સવારે સ્ટેશને જવા વિશે શિયાળો […]
[ જીવનને સુંદર બોધ આપતી પ્રેરક વાર્તાઓના પુસ્તક ‘વાતોમાં બોધ’ પુસ્તકમાંથી અત્રે એક વાર્તા સાભાર લેવામાં આવી છે. છેક ઈ.સ. 1940માં પ્રકાશિત થયેલી આ વાર્તાઓ ફરીથી 2001માં અને તે પછી 2007માં પુનઃપ્રકાશિત કરવામાં આવી છે. આજના સમયમાં પણ તે એટલી જ પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી […]
[ સુંદર જીવનપ્રેરક બોધ સાથેની દષ્ટાંતકથાઓના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘જીવનની પાઠશાળા’માંથી કેટલીક કથાઓ અત્રે સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] મેં તમને ઓળખ્યાં નહિ હજુ હમણાં જ 45મો જન્મદિવસ ઊજવનાર હેમાબહેનને હાર્ટઍટેક આવ્યો. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ઑપરેશન ટેબલ સુધી […]
[ ‘તપન સ્મૃતિ ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત થતા ‘તથાગત’ સામાયિકમાંથી આપણે અગાઉ ઘણા લેખો માણ્યા છે. તાજેતરમાં આ સામાયિકના પચાસેક જેટલા અંકોમાંથી ચૂંટેલી વાચનસામગ્રી સંપાદિત કરીને ‘ખજાનો’ નામનું એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ‘જાણવા જેવું’, ‘અજમાવી જુઓ’, ‘વાનગીઓ’, ‘જૉક્સ’ સહિત અનેક રસપ્રદ વિભાગો છે. પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી […]