[ ‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી. મીઠી ઊંઘ ઊડી જતાં ચિડાયેલી રમા બબડતી આવી : ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’ સામે સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બરાબર […]
Monthly Archives: January 2012
[ ‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.] [1] પરમ શાન્તિનો પ્રસાદ આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો […]
[આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ફકત આ એક જ વિશેષ લેખ આપવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી] [ગાંધીજી સાથે નિરંતર અઠ્ઠાવીસ વર્ષ રહેનાર અને મહાદેવભાઈના મૃત્યુ પછી ગાંધીજીના મંત્રી તરીકે કામ સંભાળનાર પ્યારેલાલજીએ ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોની અદ્દભુત કથા લખી છે. ગાંધીજીવન અને વિચારને સમજવા માટે પ્યારેલાલજીના આ […]
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી તેજસભાઈનો ખૂબ ખૂબ આબાર. આપ તેમનો આ સરનામે karaut_tushar@yahoo.com અથવા આ નંબર પર +91 9328330229 સંપર્ક કરી શકો છો.] તમે કહો તો લખી દઉં આ ચોમસાનું ધાડુ તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડુ પાદર બેસી રમતા’તા જ્યાં ઘણી ઘણીયે વાર ઘર-ઘર રમતા […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નવોદીત સર્જક ભૂમિકાબેનનો (ઓસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhumi.k.modi@gmail.com સંપર્ક કરી શકો છો.] કંઇ કહેવું છે મારે તને, સાંભળ ને જરા.. ક્યાં સુધી રહીશ દુર… આવ મને મળ ને જરા… વિશ્વાસે મારું વહાણ ચાલે, ફગાવ આ વમળ ને જરા… તું નહિ […]
[ 46મું ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન જૂનાગઢમાં આવેલ ‘રૂપાયતન’ ખાતે યોજાઈ ગયું. આ પ્રસંગે ‘જાજવલ્યમાન જૂનાગઢ’નામના એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, જેમાંથી ઈતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ દ્વારા લિખિત પ્રસ્તુત લેખ અહીં સાભાર લેવામાં આવ્યો છે. વિશેષમાં આ લેખ rupayatan.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે. […]
[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ઈશાન ખૂણેથી’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત આ પદ્યરચનાઓને અંતે આપવામાં આવી છે. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 98795 24643 […]
[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] અખિલેશનું અકસ્માતે અવસાન થયું પછી અક્ષરા છ મહિના સુધી સાસરે રહી. અક્ષરા અને અખિલેશના પાંચ વર્ષના લગ્નજીવન પછી બનેલી આ દુર્ઘટનાથી સાસરિયાં અક્ષરા પર નારાજ હતાં. તેમના મતે અક્ષરા અમંગળ પગલાંની અને અપશુકનિયાળ હતી ! અક્ષરાને ત્યાં ત્રાસ થવા માંડ્યો. તિરસ્કાર, અપમાન અને મેણાં-ટોણાં સહન ન થયાં […]
[ મોરારિબાપુનાં સાંનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યવસ્થાપન સંભાળતાં-સંભાળતાં જે કંઈ અનુભવો-અનુભૂતિ થઈ તેને શ્રી જયદેવભાઈ ખૂબ વિચાર-મંથન સાથે શબ્દબદ્ધ કરીને કાગળ પર ઉતારતાં રહે છે. પ્રકાશના પંથીઓ માટે તે પ્રેરણાદાયક બની રહે તેમ છે. નાની-નાની બાબતોમાં જાગૃતી રાખવી એ કેટલી મૂલ્યવાન બાબત છે, તેનું દર્શન તેમના લેખોમાં થાય છે. રીડગુજરાતીને […]
[ તાજેતરમાં આદરણીય શ્રી દિનકરભાઈ જોષીના મુંબઈ ખાતે યોજાયેલા અમૃત મહોત્સવ પ્રસંગે તેમની સર્જનયાત્રાની ઓળખ કરાવતું ‘શબ્દયોગના સાધક : શ્રી દિનકર જોષી’ નામનું પુસ્તક સૌને ભેટ આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત લેખ તેમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સાહિત્યના અગ્રગણ્ય સર્જકોએ શ્રી દિનકરભાઈના પુસ્તકો વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. […]
[રીડગુજરાતીને આ લઘુકથાઓ મોકલવા માટે દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.] [1] અભિનય ‘નહિ…….દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરાં રખડી પડશે….સાહેબ, મારી ભૂલ થઈ ગઈ….’ ‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિ…” આ રીતે […]
[ સર પ્રભાશંકર પટ્ટણીના પૌત્ર શ્રી મહેશ અનંતરાય પટ્ટણીએ તેમના દાદા વિશે લખેલ આ ટૂંકું જીવનચરિત્ર છે. ભાવનગરના દીવાનપદે રહી ચુકેલા સર પ્રભાશંકર પટ્ટણીના અનેક જીવનપ્રસંગો ખૂબ જાણીતા છે. તેમણે અનેક સુંદર અને પ્રેરક કાવ્યો રચ્યાં છે. આ કાવ્યોનું પુસ્તક ‘મિત્ર’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયું છે, જેમાંથી આ જીવનચરિત્ર સાભાર […]