પ્રિય વાચકમિત્રો, સામાન્ય સમારકામ અને બૅકઅપના કાર્યને અનુલક્ષીને આજે રીડગુજરાતી પર રજા રહેશે તેમજ આવતીકાલે એક જ લેખ પ્રગટ થઈ શકશે તેની નોંધ લેશો. આ વિરામ દરમિયાન કેટલીક નવી સુવિધાઓ ઉમેરવાની ચકાસણી કરવામાં આવશે અને ફરી એક વાર મોબાઈલ એપ્લિકેશનનું કાર્ય આગળ ધપાવવામાં આવશે. ટેકનિકલ સુધારા કરીને રીડગુજરાતીને આંતરિક રીતે […]
Monthly Archives: May 2012
[ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત પુસ્તક ‘યાદગાર પ્રવાસ’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જુદા જુદા 67 જેટલા પ્રવાસલેખોનો સંચય કરવામાં આવ્યો છે, જેમાં દેશ-વિદેશના અનેક પ્રવાસોનો સમાવેશ થાય છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]મા[/dc]ણસે ધરતી પર તો યાતાયાતની વ્યવસ્થા કરી જ લીધી […]
[‘નવનીત સમર્પણ’ સામાયિક મે-2012 માંથી સાભાર.] [dc]એ[/dc] માનતો કે ‘આલ્કોહોલિક’ વાપરવા જેવો શબ્દ એટલા માટે કે એમાં માણસનું કર્તુત્વ ઓછું, અને શરાબનું વધારે લાગે. ‘દારૂડિયો’ શબ્દ વાપરીએ તો જરા અલગ ભાસે. એમાં માણસની જવાબદારી એકદમ વધી જાય. એ જ નકામો, એની જ કુટેવ, એ નઘરોળ, એ નફ્ફટ અને નાલાયક. જો […]
[ વિશેષ નોંધ : પ્રાપ્ત માહિતી અનુસાર હમણાં કેટલાક સમયથી પૂ. મોરારિબાપુના નામે હિન્દી તથા અન્ય ભાષાઓમાં ફેસબુક પર કેટલાક પેજ બનાવીને તેમાં ઘણી અયોગ્ય અને ખોટી વિગતો મૂકવામાં આવે છે. આ માહિતીથી વાચકો ખોટા માર્ગે દોરવાઈ ન જાય તે હેતુથી બાપુના પરિવારજનો અને ટ્રસ્ટ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી […]
[જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ચાલતા રહો, ચાલતા રહો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]શે[/dc]ક્સપિયરે લખ્યું છે કે, વાત બધાની સાંભળજો, પણ તમારા મનની વાત બહુ ઓછાને કહેજો. આનો અર્થ એ છે કે, કાન ખુલ્લા રાખવા અને મોઢું બંધ રાખવું. પરંતુ આનો અર્થ એ નથી કે આપણા […]
[ ‘ગૂર્જર પ્રકાશન’ના ‘અમૃતપર્વ યોજના’ હેઠળ પ્રકાશિત થયેલ પુસ્તક ‘જ્યોતીન્દ્ર દવે હાસ્યવૈભવ’માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]મ[/dc]હાપુરુષો અને કવિઓની પેઠે મુરબ્બીઓ પણ જન્મે છે. અમુક વય આવ્યા પછી જ મુરબ્બીપણું આવે છે, એમ […]
[ ‘ગૂર્જર બાળવાર્તાવૈભવ શ્રેણી’ના કુલ 20 પુસ્તકોમાંથી અહીં ચૂંટેલા ત્રણ પુસ્તકમાંથી એક-એક વાર્તાઓ આપવામાં આવી છે. આ પુસ્તકોના નામ અનુક્રમે છે : ‘હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’, ‘રમણલાલ ના. શાહની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’, ‘નવનીત સેવકની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’. રીડગુજરાતીને આ પુસ્તકોનો સેટ ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત […]
સૌ સજે મંચ પોતપોતાનો કોતરે કંઠ પોતપોતાનો. માણસો સાત રંગમાં ડૂબી, શોધતા રંગ પોતપોતાનો. આમ, સાથે બધાય બેસીને, ઘૂંટશે અંક પોતપોતાનો. રાય કે રંક કોઈ ક્યાં જાણે ? આદિ ને અંત પોતપોતાનો ! જાત વેંઢારવા જરૂરી છે, સાબદો સ્કંધ પોતપોતાનો. કૈંક ફાંટા ને કૈંક ફંદામાં, પાંગરે પંથ પોતપોતાનો. છાપ-કંઠી, ધજા-પતાકા […]
હું તો બસ ફરવા આવ્યો છું ! હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ? અહીં પથ પર શી મધુર હવા ને ચ્હેરા ચમકે નવા નવા ! -રે ચહું ન પાછો ઘેર જવા ! હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું ! જાદુ […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી વજુભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879699501 સંપર્ક કરી શકો છો.] અરીસામાં જવાની જોઈને, હરખાય છે આંખો, બુઢાપામાં અરીસો એ જ, ને કરમાય છે આંખો. પ્રણયમાં તો પ્રથમ મળતા નયન, ને દિલ પછી મળતા બિડાયેલી ભલે પાંપણ, છતાં […]
[1] ગઝલ – મૌલિક શ્રોત્રિય [ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી મૌલિકભાઈનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે shrotriyamaulik76@gmail.com અથવા આ નંબર પર +91 9429425595 સંપર્ક કરી શકો છો.] કોણ મને મારી ભીતર કરતું એક ત૨ફ? સમજણ જો કે એક તરફ ને‘ હું એક તરફ! મનખૂણે બે […]
[dc]શ[/dc]હેરના મુખ્ય માર્ગથી દૂર કાચા રસ્તે આગળ વધતાં શરૂ થતી નાની શેરી. એ શેરીની અંદર તરફ વળતાં સાંકડો રસ્તો અને એ રસ્તાને છેડે નાની-મોટી ત્રણ-ચાર ગલીઓ. એ દરેક ગલીની અંદર એનાથીયે સાંકડી બીજી કેટલીય ગલીઓ…. આવું કોઈક દ્રશ્ય તમારી આંખો સમક્ષ ખડું થાય ત્યારે તમને તાજેતરનું ‘કહાની’ મુવી યાદ આવ્યા […]