ભલે પવનના પડતા નહીં પણ, મારા પડશે ફોટા આ કોણ કહે ? પરપોટા ? શરીરના ફરતા લોહીમાં જ્યાં હોબાળો જાગ્યો, ગઈ રાત્રે હું મુઠ્ઠી વાળી નિંદરમાં બઉ ભાગ્યો- પગને કંઈ પણ જાણ નહીં તે રસ્તા લીધા ખોટા આ કોણ કહે ? પરપોટા ? શ્વાસ લઉં ને મૂકું તો જે તડાક […]
Monthly Archives: June 2012
મારગ રીંસે ભરાય એ પહેલાં ……… જોગી ભઈલા જાગો ! ઊઠી ડમરિયું ઉત્તરથી તે ………દખ્ખણ ઘોર કળાય વેરણ-છેરણ દહાડા પ્રથમી ………માથે રે પછડાય કઈ દિશેથી ઉપાય કરિયેં, ………કેમ કરીને ભાગો ? હરખ ઉઠાવી માઈલા વેણે ………ગૂંથવાં સારાં વાનાં સાંસની તોલે અંદર-બાહર ………ઝળહળતાં કરવાનાં ગગનમંડળથી અમરિત વરસે ………એવે સાદે ગાજો
[‘જન્મભૂમિ-પ્રવાસી’ અખબારમાંથી સાભાર. આપ મીરાબેનનો (વડોદરા) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9376855363.] [dc]દ[/dc]ર બે-ચાર વર્ષે આવો પ્રસંગ અચૂક આવે છે, જ્યારે લગ્ન કરવા ઈચ્છતું યુગલ અથવા તો એમનાં માતાપિતા અમારી પાસે માગણી કરે કે ચીલાચાલુ પદ્ધતિથી નહીં, પણ નવયુગને લાયક એવી કોઈ પદ્ધતિ દ્વારા અમારાં લગ્ન […]
[‘પાંદડે પાંદડે દીવા’ પુસ્તકમાંથી સાભાર.] [1] બે રત્નો ગૌતમભાઈ સંસારી સાધુ જેવા હતા. સંસારમાં હતા તોય લાલસા કે લોલુપતા નહોતી. પ્રામાણિક રીતે પોતાનો ધંધો કરી ઘર સારી રીતે ચાલે એટલું કમાઈ લેતા. તેમનાં પત્ની શોભનાબહેન પણ ધર્મપરાયણ અને સરળ સ્વભાવનાં હતાં. દંપતીને બે પુત્રો હતા. બંને ભણવામાં હોશિયાર. ગૌતમભાઈને એક […]
[‘પલ દો પલ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.] [dc]રો[/dc]જિંદી એકધારી જિંદગીથી કંટાળીને ઘણા લોકો નવાં આયોજનો કરે છે. એવાં આયોજનોમાં પ્રવૃત્ત થવું એ તેમની આદત નથી હોતી તેથી તેને વિશે તેમણે બહુ વિચાર પણ […]
[‘એક દૂજે કે લિએ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]એ[/dc]ષા અને નક્ષત બેઉ શિક્ષિત, સભ્ય, સંસ્કારી રીતભાત અને સારી ટેવોવાળાં છે. બેઉનાં કુટુંબની સમાજમાં પ્રતિષ્ઠા છે. એષાના પિતા શિક્ષક છે, ટેનામેન્ટ સોસાયટીમાં એમનું મકાન છે. નક્ષતના પિતા એક ધમધોકાર ચાલતા કારખાનાના માલિક છે. ઉદ્યોગપતિને છાજે એવી વૈભવી એમની રહેણીકરણી છે. અદ્યતન સગવડવાળો વિશાળ […]
[‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાંથી સાભાર.] [dc]મા[/dc]રે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ-વાચાનું-સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ. […]
[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] [dc]અ[/dc]મારી બદલી સુરત થઈ છે એવા સમાચાર જ્યારે મેં સાંભળ્યા ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો. મારી સામે સુમેધાનો સંસાર ખડો થઈ ગયો. મેં અનેક વાર સુમેધાના સુખી સંસારમાં આતિથ્યનો લહાવો માણેલો પણ હવે કાયમ સુમેધાની નજીક રહેવાનું થશે એ વિચારથી જ મારું મન હર્ષિત થઈ […]
[‘સુપ્રભાતમ’ પુસ્તકમાંથી સાભાર.] [1] કાયાને વજ્રથી પણ મજબૂત બનાવો પરંતુ હૃદયને તો પુષ્પથી પણ કોમળ બનાવો. – રવિશંકર મહારાજ. [2] કાર્ય કરવાથી હંમેશ આનંદ કદાચ ન પણ મળે, પરંતુ કાર્ય ન કરવાથી તો કદાપિ આનંદ મળતો જ નથી. – ડિઝરાયેલી. [3] ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી […]
[ ‘કોફીમેટ્સ’- ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે છેલ્લા ઘણા સમયથી ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ની શ્રેણી યોજવામાં આવી હતી. આ શ્રેણીના ઘણા પ્રવચનો આપણે અહીં માણ્યા છે. આ શ્રેણીનું પચ્ચીસમું અંતિમ પ્રવચન તા. 8 એપ્રિલ, 2012ના રોજ યોજાયું હતું જેમાં મોરારિબાપુએ વક્તવ્ય આપ્યું હતું, જે અત્રે પ્રસ્તુત […]
[‘અમથું અમથું કેમ ન હસિયે !’ પુસ્તકમાંથી સાભાર.] [dc]આ[/dc]પણા સાહિત્યમાં વિરહિણી સ્ત્રીની વેદનાનાં ઘણાં વર્ણનો મળે છે. પતિ પરદેશ ગયો હોય અને સ્ત્રી એના વિયોગે ઝૂરતી હોય, પતિના પાછા આવવાની વાટ જોતી હોય એનાં વર્ણનો કરવામાં કવિઓએ પાછું વળીને જોયું નથી. (જૂના જમાનામાં કામધંધાર્થે વતન છોડીને બહાર જવાનું થતું તો […]
[‘જીવનદષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] [1] માથું નીચું કેમ ? એક ગામમાં કોઈ ગૃહસ્થે દાન આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. ચોવીસે કલાક આ માણસની દાનશાળાના બારણા ખુલ્લા રહેતા હતા. ત્યાં નાતજાતનો, ધર્મસંપ્રદાયનો કે ઊંચનીચનો ભેદ હતો નહીં. ગૃહસ્થ જાતે પોતાને હાથે લોકોને દાન આપવા તત્પર રહે. કોઈ પણ માણસ દાન વિના પાછો […]