[‘અંતરનાં ઈન્દ્રધનુષ’ પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સદગુણ સોના કરતાંય વધુ મૂલ્યવાન શું […]
Monthly Archives: July 2012
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] [1] હું જીવી લઈશ – મધુભાઈ ભીમાણી સૂરજ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યો હતો. વાયરો તદ્દન શાંત થઈ ગયો હતો. ઝાડ પરનું એક પાનેય હાલતું નહોતું. ખરી બપોરનો-બળબળતો તડકો ધનસુખના ઘરમાં પ્રસરી ગયો હતો. કે’વાય કે ઘરમાં તે સૂતો હતો, પણ ખરેખર તો એ આળોટતો હતો. પડખું […]
[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] [dc]જ[/dc]ગ્ગાડાકુ ફેઈમ (અને ‘ચિત્રલેખા’ના તંત્રી સદગત) હરકિસન મહેતાને ડૉક્ટર થવાનું મન હતું, ડૉક્ટર થઈ અંતરિયાળ ગામડાંઓમાં જઈ તેમને ગરીબ લોકોની સારવાર કરવી હતી. પણ ઈશ્વરને એ મંજૂર નહોતું. માણસને મારવાના તેના અબાધિત હક્ક પર એવો જ બીજો માણસ તરાપ મારે એ ઈશ્વરને કેમ ગમે ? આ કારણે […]
[ દેશભરના શાળા, કૉલેજ કે વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને પુછાયેલા ખૂબ રસપ્રદ અને રોચક પ્રશ્નોનું સંકલન ગતવર્ષે ‘ભારતીય ચેતના’ પુસ્તકરૂપે પ્રકાશિત થયું છે, જેમાંથી આપણે કેટલાક પ્રશ્નો એક લેખ રૂપે માણ્યા હતાં. આજે તેનો બીજો ભાગ માણીએ. આ પ્રશ્નો યુવાનોનાં સ્વપ્નો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનાં પ્રતિબિંબ […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.] [dc]એ[/dc]ક જ જગ્યાએ ખોડાયેલું વૃક્ષ જોઉં છું તો, મને બે પગ છે, એનો આનંદ આવે છે, તો, પશુના ચાર પગની ઉડાઉગીરી જોતાં મારા બે પગની કરકસરનું મને ગૌરવભાન થાય છે. હા, પંખીને ઊડતું જોઉં છું ત્યારે મને મારા બે પગની અને મારી પણ દયા આવે છે. […]
[‘તથાગત’ સામાયિક જુલાઈ-ઑગસ્ટ-2012માંથી સાભાર. આપ રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9879245954 સંપર્ક કરી શકો છો.] [dc]તા[/dc]ળું ખોલ્યું ને ઘરમાં પગ મૂક્યો ત્યારે ઘંટડી વાગી રહી હતી. રીવાએ હાથમાં પેકેટ્સ સોફા પર મૂકતાંક પર્સમાંથી ફોન લીધો. રાહુલનો હતો. ‘બોલ, રાહુલ !’ ‘સાંભળ, એક ગુડ ન્યુઝ છે. આપણે જે પેલો ટ્રેઈનિંગનો […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] આપણે તો એટલું જ કહેવું : કાળની કસોટીએ તો ઊતરશું પાર હજી હૈયામાં એવી છે હામ, દેશ કે વિદેશ નહીં ભૂલ્યા-ભટક્યા વસ્યું હૈયામાં ગમતીલું ગામ; પાઈની ઉધારી ના કરવી ને દેવું તો હૈયે હરખાઈ બસ દેવું. ……… આપણે તો એટલું જ કહેવું. આવ્યા’તા જેમ એમ લેશું વિદાય […]
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] વરસી રહી છે આફત, કઈ કાળઝાળ થઈને સુખ સૌ ઊડી રહ્યાં છે, જાણે વરાળ થઈને દરરોજ હું ચણાતો, દરરોજ ધ્વસ્ત થાતો પ્રત્યેક ક્ષણ જીવું છું, હું કાટમાળ થઈને ઓચિંતું આવી ચડતાં, જીવલેણ થઈ ગયું એ આવ્યું જો સુખ તો આવ્યું, લીલો-દુકાળ થઈને સિક્કા ઘડી રહ્યો છું, ખુદને […]
[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.] [dc]આ[/dc]પણા સમાજમાં કન્યાવિદાયના પ્રસંગને ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. એ સમયે માંડવામાં વાતાવરણ પણ ઘણું જ ગંભીર બની જતું હોઈ ઘણા નરમ દિલના લોકો જમીને ચાલતાં […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] નગરમાં પણ હતો નહીં કે હતો ના ક્યાંય નકશામાં છતાં પણ એ જ કૌતુક છે મળ્યો સહુને હું રસ્તામાં બધાની જેમ ફંગોળાઉ છું હરરોજ ટોળામાં નથી ફરિયાદ કૈં મારે હવે એવા શિરસ્તામાં થયાં ના ત્રાજવાં સમતોલ શાથી એ ન સમજાયું મુકી’તી બેઉ બાજુ જાત મેં મારી જ […]
[ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘જીવને મને શું શીખવ્યું’ પુસ્તકમાંથી સાભાર. આ કૃતિના સર્જક શ્રી મનીષ પટેલ અમદાવાદમાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવાં જાણીતા આહાર-વિહાર સંકુલ ચલાવે છે. તે તો તેમનો વ્યવસાય, પણ સાહિત્ય, સંગીત, નાટક વગેરે કળાઓમાં એમનો રસ ‘નવરસ’ કરતાંય વધારે છે. તેમનાં આહારગૃહોમાં તેમણે પુસ્તકઘર રાખ્યાં છે. […]
[‘ચાલતાં રહો, ચાલતાં રહો’ પુસ્તકમાંથી સાભાર.] [dc]‘આ[/dc]જકાલ માણસો પોતાની તબિયતનું ધ્યાન રાખતા નથી.’ એક ભાઈએ મને કહ્યું. એમની ઉંમર સાઠેક વર્ષની હતી. ‘જુઓ, આટલાં વર્ષે પણ હું કેટલો તંદુરસ્ત છું ? મને ભાગ્યે જ કોઈ રોગ થાય છે અને થાય છે તો પણ જલદી મટી જાય છે. કોઈ દવા, કોઈ […]