[ નોંધ : પ્રિય વાચકમિત્રો, શારીરિક અસ્વસ્થતાને કારણે થોડો આરામ જરૂરી હોઈને આજે અગાઉ પ્રકાશિત થયેલો લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે. શનિ-રવિ વિરામ લઈશું અને સોમવારે તા. 3-ડિસેમ્બરના રોજ નવા બે લેખો સાથે ફરીથી મળીશું. અસુવિધા બદલ ક્ષમા કરશો. – તંત્રી.] [યુવાવર્ગ માટે ઉપયોગી તેમજ લગ્નપ્રસંગે ભેટ આપવા લાયક પુસ્તક […]
Monthly Archives: November 2012
[ પ્રિય વાચકમિત્રો, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે આજે એક જ લેખ પ્રકાશિત કરી શકાયો છે. અસુવિધા બદલ ક્ષમા કરશો. – તંત્રી.] [ શરીરના વિવિધ અંગો પર આધારિત હાસ્યના અનોખા પુસ્તક ‘અઢારેય અંગ વાંકાં’ માંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની […]
[ આદરણીય સાહિત્યકાર દિનકરભાઈ જોશીની કલમે લખાયેલા સર્જકોના જીવન વિશેના મનનીય લેખો તેમજ રમૂજી પ્રસંગોના સુંદર પુસ્તક ‘અક્ષરની આકાશંગા’માંથી કેટલાક પ્રસંગો અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આપ શ્રી દિનકરભાઈનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] […]
[ અમદાવાદ સ્થિત નવોદિત સર્જક મનોજભાઈ દોશીનું ‘કોશિશ’ નામનું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે હળવી શૈલીમાં અમુક પ્રસંગો, ચિંતનાત્મક લેખો અને કાવ્યો લખ્યાં છે. પુસ્તક શરૂઆતથી અંત સુધી સાવ અનોખું છે. પ્રસ્તાવના, આભારવિધિથી લઈને પુસ્તકના તમામ વિભાગો એકદમ અનોખી રીતે લખાયેલાં છે. તેઓ આ પુસ્તકને ‘Something Different’ કહીને […]
[ સંસ્કૃત સાહિત્યની જેમણે આજીવન સેવા કરતાં કરતાં 100થી વધુ ગ્રંથો અને 300થી વધુ લેખો, 70 જેટલા શોધપત્રો સહિત વિપુલ સાહિત્ય સર્જ્યું છે તેમજ અનેક ગ્રંથોના ગુજરાતી અનુવાદ કરીને આપણી સંસ્કૃતિને યુવાવર્ગ સુધી પહોંચાડી છે એવા શ્રી ગૌતમભાઈ પટેલ (મુંબઈ)ના સંપાદિત પુસ્તક ‘મહાકવિ કાલિદાસ વિરચિત “કુમારસંભવ”’ માંથી પ્રસ્તુત લેખ ટૂંકાવીને […]
[ ભારતના મુખ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી પંકજભાઈના નામ તેમજ તેમના લેખનથી આપણે સૌ પરિચિત છીએ. તેઓએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ખાતે પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યાં છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય […]
[ વિમ્બલ્ડન વિજેતા આર્થર એશની આત્મકથાનો એક અંશ ખૂબ જ જીવનપ્રેરક છે કે જેમાં તેમણે તેમની પુત્રીને પત્ર લખીને પોતાના જીવનનો સાર રજૂ કર્યો છે. તે સાથે તેમણે પોતાની દીકરીને જીવન કઈ રીતે જીવવું, તેના ઉત્તમ સૂચનો કર્યા છે. પોતાના ખાનદાન વિશે, રંગભેદની સમસ્યા વિશે તેમજ જીવનની પાયાની કેટલીક અગત્યની […]
[dc]દ[/dc]રેક ભાષામાં વિરામચિન્હોનું આગવું સ્થાન હોય છે. જો તે ખોટી જગ્યાએ મુકાઈ જાય તો કેવો ફિયાસ્કો થાય છે તે જુઓ : પત્નીનો પતિને રમૂજભર્યો પત્ર : વહાલા પતિદેવ, અમે મજામાં છીએ ત્યાં. તમે મજામાં હશો અહીં. મોટાભાઈ માંદા પડ્યા છે એટલે દવાખાનામાં દાખલ કર્યા છે બળદોને. હવે જોતરવામાં આવે છે […]
વણ કહેવાતી વાત સમજવાનું અઘરું છે મૂંગો ઉલ્કાપાત સમજવાનું અઘરું છે. આકાશે તો ઊગ્યા કરતાં મેઘધનુષો, રંગોની ઠકરાત સમજવાનું અઘરું છે. આંખો ફોડી જોવાથી ક્યાં ઉકલતું કંઈ ? ભીતર પડતી ભાત સમજવાનું અઘરું છે. આંધીનું રમખાણ હજીયે રોકી શકશો, મનના ઝંઝાવાત સમજવાનું અઘરું છે રૂડા ચહેરા દેખી નાહક ના ભરમાશો, […]
[‘પંચાત’ પુસ્તકમાંથી સાભાર. આપ ધૃતિબેનનો આ સરનામે dhrutika66@hotmail.com સંપર્ક કરી શકો છો.] ફરી એકવાર મળીએ સખી, ચાલને ફરી એકવાર મળીએ જે સપના જોયાં હતાં, ને વાયદા કર્યાં હતાં, એ યાદોના હિસાબ કિતાબ કરીએ, સખી, ચાલને ફરી એકવાર મળીએ પેલા આથેલાં આમળાં, અને બરફનાં ગોળા, એ સ્વાદના ચટાકા ફરી ભરીએ, સખી, […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879245954 અથવા આ સરનામે editortathagat@gmail.com સંપર્ક કરી શકો છો.] સાંજે ઑફિસથી પાછા ફરતાં પિક-અવર્સના ભયંકર ટ્રાફિક વચ્ચે ઉચાટ અને અસંતોષ ભરેલી આંખો વચ્ચે અહંકારના ઈંધણથી ચાલતા હોય એવા વાહનોના કર્કશ કોલાહલ વચ્ચે ધૂંધવાયેલા […]
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] કેમ ખોવાયું છે મન તલવારમાં, જાવ વેચી દો હવે ભંગારમાં ! છોડ વાતો સ્વર્ગની કે નર્કની, એ બધું છે આપણા સંસારમાં. આજ આવ્યો છું તમારી રૂબરૂ, કાલ ફોટો આવશે અખબારમાં. તું હવે વરસાદમાં ના’વા પડ્યો, હું તો ભીંજાયો છું પ્હેલી ધારમાં. ના કહે તો સમજી લેવું હા […]