[ જો આપ નોકરી કરતા હોવ તો આજનો આ લેખ આપના ‘બૉસ’ માટે છે. એમને આ જરૂરથી વંચાવો. પ્રસ્તુત લેખ ‘નવચેતન’ સામાયિક મે-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે.] [dc]એ[/dc]ક વાર એક ખાનગી શાળાના સંચાલકનો ફોન આવ્યો. તેણે વિનંતી કરી કે એક આચાર્ય શોધી આપવા. ‘સાહેબ, તે શ્રેષ્ઠ આચાર્ય હોવા જોઈએ’ કહી […]
Monthly Archives: December 2012
[1] મારી પાસે એક દીવો છે જે મને રાહ દેખાડે છે અને તે છે મારો અનુભવ. – પેટ્રિક હેનરી. [2] બીજા માણસોમાં ઉત્સાહ જાગ્રત કરવાની મારી શક્તિને હું મારી અમૂલ્ય મિલકત સમજું છું. દરેક માણસમાં પહેલું ઉત્તમ તત્વ ખિલવવાનો રસ્તો તેની પ્રશંસા કરી તેને ઉત્તેજન આપવાનો જ છે. પોતાના ઉપરીઓની […]
[ આદરણીય સાહિત્યકાર શ્રી ગુણવંત શાહના તાજેતરમાં પ્રકાશિત થયેલા નિબંધસંગ્રહ ‘એકલતાના એવરેસ્ટ પર’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આપ તેમનો આ નંબર પર +91 265 2340673 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]આ[/dc]જના માણસને સતત એક રૂપાળી ડાકણ પજવી રહી છે. એની પજવણી […]
[ તાજેતરમાં પુનઃમુદ્રિત થયેલા પુસ્તક ‘જીવનરસ છલકે’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]સ[/dc]વારના સાડાપાંચ વાગ્યા હતા. ટ્રીંગ ટ્રીંગ એલાર્મ શરૂ થયું. શ્રુતિ બેબાકળી ઊંઘભરી આંખે પથારીમાંથી ઊઠીને ઊભી થઈ. આહ ! કેટલાં કામ છે ! કેવી રીતે હું પહોંચી વળીશ ? […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] મારી વાડીમાં ખીલ્યો ગલગોટો હો જી મારો પરભુજી સૌથી છે મોટો હો જી હરિજીએ હળ હાંકિયાં ને મા લખમીએ ઓર્યાં છે બીજ, ઈન્દર રાજાએ ઓળઘોળ થૈને આકાશે ચમકાવી વીજ ! ધરતી ફાડીને ઊગ્યો કોંટો હો જી, મારી વાડીમાં ખીલ્યો ગલગોટો હો જી. કોનું તે ખેતર ને કોનાં […]
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] હરિ, તમે અંઘોળ કરો, …………… હું કેસરિયાળું પાણી; કોકરવરણા જળની તમને …………… સુગંધ લેશે તાણી…. હરિ. નહિ ટાઢું, નહિ ઊનું, …………… હરિવર આ તો શિયાળુ તડકો; આંચ ન આવે એક રૂંવાડે, …………… એનો મનમાં ફડકો યમુના-ગંગા-સરસ્વતી મમ જિહવાગ્રે વાણી… હરિ, તમે અંઘોળ કરો, હું કેસરિયાળું પાણી. હું […]
[ માન્યતાઓ આદિકાળથી ચાલતી આવે છે. માન્યતાઓ જૂની જ હોય એવું પણ નથી. આજનો જમાનો પણ અજાણતાં અનેક માન્યતાઓ ધરાવતો હોય છે જેના વિશે શ્રી મુકેશભાઈએ ખૂબ સુંદર વાતો તેમના તાજેતરના પુસ્તક ‘મૉડર્ન માન્યતાઓ’માં કરી છે. આ પુસ્તકમાં રાજકારણ, ટેકનોલોજી, સામાજિક, અધ્યાત્મિક જેવા જુદા જુદા ક્ષેત્રોની અનેક નવી માન્યતાઓનો સમાવેશ […]
[ ‘ભૂમિપુત્ર’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર. આપ શ્રી જગદીશભાઈનો (વડોદરા) આ નંબર પર +91 9824326037 અથવા આ સરનામે jashah1934@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]હિ[/dc]ન્દુઓ ચારધામની, બાર જ્યોતિર્લિંગની, ઉત્તરાખંડની જાત્રાએ જાય છે. ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર વગેરે તીર્થો છે. તે રીતે વીરપુરમાં જલારામ બાપુ, ગોંડલમાં ભુવનેશ્વરી ધામ, મહુવામાં કૈલાસધામ, કાયાવરોહણ, સાજલીમાં […]
[ રીડગુજરાતી પર ‘નવનીત સમર્પણ’, ‘અખંડ આનંદ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘તથાગત’, ‘ઉદ્દેશ’, ‘જનકલ્યાણ’, ‘ભૂમિપુત્ર’ વગેરે સામાયિકોમાંથી લેખો પ્રકાશિત થતા હોય છે. આ યાદીમાં હવે એક નવા નામનો ઉમેરો થયો છે, અને તે છે ‘નવચેતન’. અમદાવાદથી પ્રકાશિત થતા આ સામાયિકની સ્થાપના સ્વ. ચાંપશી ઉદેશીએ કરી હતી. વર્ષો સુધી સ્વ. મુકુંદ પી. શાહે આદ્યતંત્રી […]
[‘તથાગત’ સામાયિક ઓગસ્ટ-2009માંથી સાભાર.] [dc]શ[/dc]નિવાર બપોરની શાળા. બપોરના બે વાગીને દશ મિનિટે શાળા છૂટવાને થોડી જ વાર હતી. આ છેલ્લા પિરિયડમાં અગિયારમાં ધોરણમાં કામ પૂરું થતા છેલ્લી આઠેક મિનિટ સૌને મુક્તિ આપી. બધાંને ઘેર જવાની ઉતાવળ. એટલામાં જ કલાસના બારણે છ-સાત વર્ષની બાળા સસ્મિત ચહેરે આવીને ઊભી રહી. સવારની પ્રાથમિક […]
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] [dc]સુ[/dc]ખનું સ્ટેશન શોધવાનો પ્રયત્ન હરકોઈ સતત કરતા રહે છે, પણ મહદંશે એમાં સરિયામ નિષ્ફળતા મળે છે. નિષ્ફળતાનું કારણ ખોટી દિશામાં ફાંફાં મારવાનું છે. સાચું સુખ કોને કહેવાય અથવા કઈ રીતે સાચું સુખ મળે એનું ચિંતન-મનન કર્યા સિવાય જ કે સાચા સુખના અધિકારી થયા સિવાય એ દિશામાં […]
[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ ભાગ-1 થી 5 રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓ ભાગ-6 રૂપે પ્રકાશિત થયા અને આજે તે અનુસંધાનમાં આગળ ભાગ-7 […]