[‘નવચેતન’ સામાયિક ઓક્ટોબર-નવેમ્બર-2009 દીપોત્સવી અંકમાંથી સાભાર.] [dc]મા[/dc]રું પ્રાથમિક, માધ્યમિક અને મહાવિદ્યાલયનું એમ બધું જ શિક્ષણ ગાંધીજીના શિક્ષણના પ્રયોગ જેવી નઈ તાલીમની પ્રાયોગિક શિક્ષણપદ્ધતિમાં થયું. એ શિક્ષણ-પદ્ધતિની એક વિશેષતા યા લક્ષણ હોય તો તે વર્ગની ચાર દીવાલો બહારનું શિક્ષણ યા ઘડતર. તેનું સાધન નાના-મોટા પ્રવાસો અને શિબિરો. શિબિરો પણ જુદે જુદે […]
Monthly Archives: February 2013
[ ‘પરિચયનાં પારિજાત’ પુસ્તકમાંથી સાભાર.] [dc]સ[/dc]વારના પહોરમાં શ્રીધરકાકાનો ફોન આવ્યો. મને કહે, ‘તમને એક તસ્દી આપવાની છે. આજે કેટલા વાગ્યે મારે ત્યાં આવવાનું તમને ફાવશે ?’ સમય નક્કી કરીને સાંજે એમને મળવા હું ગયો. ઔપચારિક વાતચીત પૂરી થતાં એ બોલ્યા : ‘તમને જે ખાસ હેતુથી બોલાવ્યા છે, તે વાત કરી […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.] [dc]સ[/dc]વારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને મોહિનીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. […]
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] [dc]સ[/dc]ડસડાટ દોડી જતી ટ્રેનની ઝડપ કરતાં વધુ વેગથી અનિલાના મનમાં વિચારો ચાલતા હતા. આજે જે બન્યું એમાં આમ તો કંઈ નવું નહોતું. બાર વર્ષના લગ્નજીવન દરમ્યાન કેટલીય વાર નાની-મોટી વાત માટે અનિલાને ઠપકો આપવા મયંક આજુબાજુના ચાર ઘરના લોકો સાંભળી શકે એટલા જોરથી ઘાંટા પાડતો. એ પછી […]
[ ‘માનવીનાં મન’ પુસ્તકમાંથી સાભાર.] [dc]મ[/dc]નને આપણે સમજતા નથી તેથી ઘણી આંટીઘૂંટીઓ ઊભી થાય છે અને વ્યવહારમાં ક્લેશ થાય છે. આપણે સૌ પ્રથમ વિચારવું જોઈશે કે મન શું ચાહે છે. મનનું વલણ કઈ તરફ રહે છે. મનની મૂળભૂત માંગ શું છે ? મનની ખાસિયત શું છે ? આપણે કદી આ […]
[ ફ્રેંકફર્ટ પુસ્તક મેળો, ઑક્ટોબર, ૨૦૦૬ના ઉદ્ઘાટન પ્રસંગે મહાશ્વેતા દેવીએ કરેલા પ્રવચનના અંશો અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી થાનકીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thanki.nilesh@gmail.com અથવા આ નંબર પર +91 9723572677 સંપર્ક કરી શકો છો.] [dc]આ[/dc]જે ૮૦થી વધુ ઉંમરે હું ઘણી વાર ભૂતકાળની […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી કુલદીપભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kuldeeplaheru@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]પ[/dc]ત્રકાર હોવાને કારણે નીતનવા લોકોને મળવાનું અને નવું જાણવાનું-શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું રહે છે. ગુજરાતી કહેવત ‘સંગ તેવો રંગ’ ના નાતે અમે પત્રકારોને અનેકાનેક સારા-નરસા, સાચા-ખોટા, સકારાત્મક-નકારાત્મક, એક શબ્દમાં કહું […]
તું નાનો હું મોટો ! એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો, આ મોટો, એવો મૂરખ કરતાં ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથીયે, લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે, કેવો ગુલાબ-ગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને, જડશે એનો જોટો ? મન નાનું તે નાનો, જેનું […]
[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર.] કૂંજડી સૂતી સોનાની ડોક પાથરી, …………… રેશમી ટહુકાની ઓઢી રજાઈ…. માથે ઝળુંબે એક ઝાડવું …………… ઝાડ એક વડલાનું ઝાડ, અડધો ઓછાયો એના ઓરતા …………… અડધામાં આંસુની વાડ; પાંદડું પડખું ફરે ને હલે ડાળખી, …………… ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ…. કાચી સોડમ કૂણો વાયરો …………… વાયરામાં તરતી મધરાત, ઓચિંતાં […]
કોણ માપે છે હૃદયની છાપને ? કોણ પૂછે લાગણીની જાતને ? બ્હારનો દેખાવ હોવો જોઈએ, સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને. આંખમાં આંખો પરોવી જોઈ લો, તારવીને આપશે એ સાચને. એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે, ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ? એ જ મારે, એ જ તારે છે સમય, કોઈ […]
સરોવરમાં તમે તો કાંકરીચાળો કરી બેઠાં, ખબર છે ભર શિયાળે ધોમ ઉનાળો કરી બેઠાં ? હંમેશાથી અમારો જીવ છે તો શાંત પાણીનો, નજીવી વાતનો શું કામ હોબાળો કરી બેઠાં ? અહીં આંસુ મૂકીને આંખ કોરી લઈ જતાં સઘળા, તમે અપવાદ થઈને કાયમી ઢાળો કરી બેઠા ? લગાવ્યો છે ઋતુઓનો અમે […]
[‘ઝીણીવાત’ પુસ્તકમાંથી સાભાર.] [1] બદલાવ જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ ? બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું ? બદલાવું એટલે પ્રગતિ કરવી ? બદલાવું એટલે ખોટે માર્ગે જવું ? જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે […]