[ મુંબઈ સ્થિત નવોદિત સર્જક આશુતોષભાઈની કેટલીક કૃતિઓ સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘છૂટાછેટા’માં ટૂંક સમયમાં આકાર લઈ રહી છે. નાટ્ય અને કલા ક્ષેત્રે તેઓ સક્રિય છે. તેમની એક કૃતિ અગાઉ પણ અહીં આપણે માણી છે. રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ આશુતોષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashutosh.desai01@gmail.com અથવા આ […]
Monthly Archives: September 2013
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ નવોદિત સર્જક શ્રી મયંકભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે mayankyadav123@rediffmail.com સંપર્ક કરી શકો છો.] અરે ઓ જિંદગી ! મારી દોસ્ત ! મારી જાન ! તું ચીજ શું છે ? મને જણાવ . મારી સાથે વાત કર. બધાની સાથે તું છે અને બધા […]
[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ શ્રી અમૃતલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aghingraj@yahoo.com અથવા આ નંબર પર +91 9427416188 સંપર્ક કરી શકો છો.] ‘કોરબેન્કિંગ’ અને ‘કોમ્પ્યુટરાઈઝેશન’ પહેલાની વાત છે. ત્યારે બધાં વ્યવહારો મેન્યુઅલ થતાં. લોનના એક અરજદાર કે ખાતેદાર સાથે હું વાતચીતમાં હતો તે દરમ્યાન શરીરથી […]
[ હંમેશની જેમ નવી જગ્યાઓની સફર કરાવતા શ્રી પ્રવીણભાઈ આજે વધુ એક નવી જગ્યા વિશેની માહિતી લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] આપણા ગુજરાતમાં ખૂણેખાંચરે એવાં […]
[ નવોદિત સર્જક નિશાબેનનો (ગાંધીનગર) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : nishamansata@yahoo.co.in અથવા આ નંબર પર +91 9016771811 સંપર્ક કરી શકો છો.] ‘એ ભગત ફળિયા નો ડેલો બંધ કરી દે, કૂતરું અંદર આવી જશે.’ સામે વાળા આશા કાકી રાડો પાડી પાડીને બોલતા હતા. આ […]
[ રિડર્સ ડાયજેસ્ટ, જુલાઈ, 2012માંથી સાભાર. રીડગુજરાતીને આ સુંદર અનુવાદિત કૃતિ મોકલવા બદલ શ્રી થાનકીભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thanki.nilesh@gmail.com અથવા આ નંબર પર +91 9723572677 સંપર્ક કરી શકો છો.] અરવિંદ કુમાર માટે આ એક વ્યસ્ત દિવસ હતો. દિલ્હી પ્રેસ સામયિક પ્રકાશક, યુવા પત્રકાર અરવિંદ કુમારનું વાચાળપણું […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ આ ગઝલસંગ્રહ રીડગુજરાતીને ભેટ મોકલવા બદલ શ્રી જિગરભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jigarmsw@gmail.com અથવા આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9925157475.] [1] કાશ, એવી કોઈ સવાર મળે, નાભિમાંથી જ ૐકાર મળે. સુખ મળે રોજ ને અપાર મળે, સૌને બેહદ […]
[ રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ શ્રી ગોવિંદભાઈનો (વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bahati177@yahoo.com અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.] [1] તમારા આંગણેથી પાછો આવી ગયો છું, કહો તો ફરી પગલાં પાડી શકું છું, હું કંઈ વીતેલો સમય નથી, કે પાછો ન આવી […]
રક્ષણને માટે લોકો ઘર, ખેતરની આસપાસ કાંટાળા થોરની વાડી કરતાં હોય છે. તમને સાચવવા માટે મેંય આ સંબંધો રૂપી થોરને મારી આસપાસ વાવ્યો છે. તેના કાંટા મનને ચૂભે છે અને એ સહન કરવું છે, તમારી રક્ષા માટે તમે મારા આત્મામાં સમાઈ શકો તે માટે. એક ઘડી એવી આવશે કે, જેમાં […]
ભારતીય વિજ્ઞાનીઓએ મગજમાં સ્મૃતિસંગ્રહ-પ્રક્રિયાને સક્રિય કરતી મેમરી સ્વિચ શોધી કાઢી છે – એવા સમાચાર થોડાં વર્ષો પહેલાં છાપામાં પ્રસિદ્ધ થયાં હતાં. મારા મગજમાં ‘મેમરી સ્વિચ’ ફિટ કરવાનું કાં તો જગતનિયંતા ભૂલી ગયા છે, અથવા ડેમેજ થયેલી મેમરી સ્વિચ સાથે હું જન્મ્યો હોઉં એમ પણ બને; જે હોય તે – પણ […]
[‘ભૂમિપુત્ર’ માંથી સાભાર.] પ્રકૃતિના ઉત્ક્રાંતિક્રમાં એક તબક્કે આત્મસભાનતા અને આત્મપ્રભુત્વની સંભાવના ધરાવતી એક હસ્તી તરીકે મનુષ્યનો આવિર્ભાવ થયો. આ મનુષ્યનો પિંડ પ્રકૃતિના અંશોમાંથી બંધાયો હોવા છતાં એનું મૂળ સત્વ અથવા એમ કહો કે એનો આત્મા એ પ્રકૃતિનું સર્જન કે તેઓ કોઈ ભાગ નથી. આમ મનુષ્ય પ્રકૃતિમાં અવતરે છે, પરંતુ એની […]
જીવનનો અસલ આનંદ તો પ્રકૃતિની ગોદમાં જ મળે છે. યુરોપ અને અમેરિકાના દેશો પ્રકૃતિનો મંત્ર જાણતા ને પ્રમાણતા આવ્યા છે. પૂર્વની આપણી સંસ્કૃતિ તો પ્રકૃતિના પારણામાં ઊછરેલી છે. વળી પ્રકૃતિની કૃપા એ જ તો આપણું સાચું જીવન છે. છતાં યંત્રોના આક્રમણને આપણે વહાલું ગણતા રહ્યા અને પ્રકૃતિએ આપેલા જીવનમંત્રને ભૂલતા […]