[‘ભૂમિપુત્ર સામાયિક’માંથી સાભાર.] આ વખતનું ચોમાસું બહુ આકરું હતું. અઠવાડિયાથી એકધારો પડતો વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ફાટયૂં-તૂટયું પ્લાસ્ટીક ઓઢીને નિશાળે ગયેલો સુરેશ ઘરે આવ્યો ત્યારે પગથી માથા સુધી ભીનો થઈ ગયેલો. જો કે, પોતે ભીંજાયો એ વાતનો એને અફસોસ નહોતો, પણ…. ‘મા, જોને, મારી ભણવાની ચોપડીઓ પલળી ગઈ.’ એણે […]
Monthly Archives: April 2014
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] ભારતના એક અંતરિયાળ આદિવાસી ગામડાની કથા છે. એક સ્ત્રી હરરોજ સવારે પાણી ભરવા ખભે કાવડ ઉઠાવી ઘરથી તળાવ સુધી જતી. ખભે મૂકેલી કાવડના છેડે બે મટકાં લટકતાં. બેમાંથી એક માટલું સારું હતું પણ બીજામાં કાણાં પડી ગયેલાં. તળાવથી ઘર સુધીના લાંબા માર્ગે પાછા ફરતા સુધીમાં પાક્કા માટલામાં […]
[‘નવનીત સર્મપણ’માંથી સાભાર.] ‘પેલું યુ ટયુબ પર જોયું ?’ એના બોલાયા પછી હું એના તરફ જોવા પ્રેરાયો. એ એટલે મોહિત. એની આદત હતી આમ વાતની વચ્ચે અચાનક કંઈ નવું લઈને કૂદી પડવાની અને બોલ્યા પછી ખુલ્લો મોં અને પહોળી આંખો સાથે પોતાના બોલાયેલા પ્રત્યે જ એટલો અદ્દભુતતાનો ભાવ વ્યકત કરી […]
[ પ્રસ્તુત લેખ અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ‘નવગુજરાત સમય’માંથી સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જયદેવભાઈનો (મહુવા) ખૂબ ખૂબ આભાર.] તુલસીજી અને જગદગુરુ આદિ શંકરાચાર્ય બંને સત્સંગને અત્યંત દુર્લભ માને છે. પહેલા હું આદિ શંકરાચાર્યથી શરુ કરૂં. તેઓ કહે છે આ સંસારમાં ત્રણ વસ્તુઓ અત્યંત દુર્લભ […]
[‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન ડો. બળવંત જાનીએ કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ભાષણ કેટલું લાબું હોવું જોઈએ ? આ સવાલનો જવાબ કોઈ વકતાએ આપ્યો નથી કે વિચાર્યો નથી. […]
[ પ્રેરક પ્રસંગોના પુસ્તક ‘અત્તરનાં પુમડાં’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘કુસુમ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [૧] ચામડીઃ માનવીની અને ઝાડની મહારાષ્ટના સંત નામદેવ. એમના બચપણની આ કહાની છે. એમનાં માતા માંદાં પડયાં હતાં. દવા માટે પલાશ નામના ઝાડની છાલની […]
[‘બારાખડીના ૩૪ અક્ષર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘કુસુમ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘પપ્પા ! હું પોયણીની ખબર જોવા જવાની છું. બનશે તો એને મારી સાથે જ લેતી આવીશ.’ ‘કેમ ?’ ‘તમેય શું પપ્પા ! તમે તો પોયણીની બિલકુલ […]
[‘મારા અનુભવો પુસ્તક’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ઉર્મિલાબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. વડોદરાની એમ એસ. યુનિવર્સિટીના લેડીઝ હોસ્ટેલ ‘સરોજિની નાયડુ હોલ’ના વોર્ડન (ગૃહમાતા) રહી ચૂકેલા ઉર્મિલાબેને અહીં કેટલાક સત્યઘટનાત્મક અનુભવો રજૂ કર્યા છે. આપ તેમનો આ નંબર પર +૧ ૩૦૧ ૨૬૩ ૨૯૫૪ સંપર્ક કરી શકો છો. પુસ્તક […]
[‘આપણું વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] રજનીશજી એમના પ્રત્યેક પ્રવચનના સમાપનમાં કહેતા – ‘ઈનફ ઈઝ ઈનફ.’ વાસ્તવિકતા એ છે કે ‘ઈનફ ઈઝ નેવર ઈનફ !’ કારણ કે મનનું સ્વરૂપ આકાશ તત્વ છે. આકાશને જાણે કોઈ દિશા જ નથી. કોઈ નકશો પણ નથી – અનાદિ, અનંત જેવું. જમ્યા પછી મને કોઈ ભાવતી વાનગી […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ‘હવે ખબર પડી તમારા લેખ કયાંથી આવે છે તે.’ એક બહેન ફોન પર, એમના મનમાં ઊઠેલા સવાલનો જવાબ મારી વાત પરથી મેળવી લીધો. મેં તો ફકત એમને મારા ઘેર આવવાનું આમંત્રણ જ આપેલું ને થોડું ઘણુ ઘરની આજુબાજુના વાતાવરણનું વર્ણન કરેલું એટલું જ. પણ એમણે તો એમના […]
[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.] અમારા માધવકાકા આખા ગામમાં જાણીતા. કોઈ તેમને એક વખતેય જુએ, તો પણ કાકા યાદ રહી જાય અને જો વળી તેમને કંઈ કામ કરતા કોઈ જુએ, તો તો તેમને કદી ભુલાય નહીં. કંઈ પણ કામ આવી પડે, તો તે તુરંત કહે, ‘તમે બધા ખસી જાઓ, મને તે કરવા […]
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] મને ઘણીવાર વિચાર આવે કે સ્ત્રીઓને પિયરનો આટલો બધો મોહ કેમ હશે ? લગ્નજીવનના દસકાઓ વીતી ગયા પછી, ઘરમાં દીકરાની વહુ પણ આવી ગઈ હોય, છતાં પિયરનું નામ પડે ને પત્નીને જાણે પાંખ આવે. પિયર જો શહેરમાં જ હોય તો વારે તહેવારે કે મન થાય ત્યારે પિયર […]