{‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર} નિરાલી તો નાનપણથી ખટપટ. નિતાંત નિરાળી. નિરાલીબહેનને સ્કૂલમાં દાખલ થવાનું હતું. બાળમંદિરનાં બે બે વર્ષ તો હેમખેમ પાર કરી દીધેલાં. એમાં પણ ઘણી ગમ્મતના પ્રસંગો બનેલા. બહુ મોટી ને જાણીતી નહીં, પણ સારી, સારા વાતાવરણવાળી, શિક્ષણ સાથે સારું સંસ્કાર સિંચન કરતી શાળામાં એને મૂકવી એવું ઘરનાં બધાંએ […]
Monthly Archives: June 2014
[હાર્દિકભાઈ રાવલ મુ. પો. ખોપાળા, તા ગઢડા, જી. ભાવનગરના છે અને સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે આસિસ્ટન્ટ ઑડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ છે. સાહિત્ય અને વિજ્ઞાન તેમના રસના વિષયો છે. તેમનું ‘શબ્દની સુવાસ’ નામે પુસ્તક પ્રસિદ્ધ થયુઁ છે અને ભાવનગરના પગદંડી સમાચારમાં તેઓ ‘માણસ માણસ રમીએ’ કૉલમ લખે છે. પ્રસ્તુત ચિઁતન […]
[ ડિસેમ્બર ૧૯૬૬માં ભૂજમાં જન્મેલા, આજના સમયના પ્રતિભાશાળી આધ્યાત્મિક વક્તા અને હકારાત્મક વિચારોના તથા યોગ અને ધ્યાન ક્રિયાઓના પ્રેરણાદાયી સન્યાસી શ્રી શ્રુતપ્રજ્ઞ સ્વામી ‘પીસ ઑફ માઈન્ડ’ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા જૈનધર્મ અને તેના સિદ્ધાંતો વિશે માર્ગદર્શ આપે છે. રીડગુજરાતીને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સ્વામીજીનો ખૂબ ખૂબ […]
[ પ્રતિવર્ષ હનુમાન જયંતિ નિમિત્તે પૂ. મોરારિબાપુના સાંનિધ્યમાં મહુવા ખાતે યોજાતા અસ્મિતાપર્વના કેટલાક ચૂંટેલા સારરૂપ વક્તવ્યોનું આપણે અહીં રસપાન કરીએ છીએ. ચાલુ વર્ષે શ્રી મીનળ દવે દ્વારા સર્જક વિશેષ પરિચયમાં શ્રી મુકુન્દરાય પારાશર્ય વિશે આપેલ વક્તવ્ય આજે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. કેટલાક અન્ય વક્તવ્યો પણ આપણે સમયાંતરે માણતાં રહીશું. […]
છેલ્લા કેટલાંક વર્ષોમાં ટૅક્નૉલૉજીએ આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. રોજબરોજનાં આપણાં કેટલાંય કામ હવે એવાં થઈ ગયાં છે કે જે કદાચ આપણે કોમ્પ્યુટર કે સ્માર્ટફોન વગર ન કરી શકીએ. બિલ ભરવાની લઈને બૅન્ક એકાઉન્ટ સુધી અને ટિકિટ બુક કરાવવાથી લઈને શૉપિંગ સુધીનાં દરેક ક્ષેત્રમાં ટૅક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ આજકાલ […]
દેશવિદેશના વાંચનપ્રેમીઓ માટે પહેલી ગુજરાતી વૅબસાઇટ ‘રીડગુજરાતી.કૉમ’ શરૂ કરનાર સાહિત્યપ્રેમી-જીવનપ્રેમી મૃગેશ શાહ ૩૬ વર્ષની ભરયુવાન વયે બ્રેન હેમરેજથી અવસાન પામ્યા તે ઘટના ગુજરાતી પ્રજાને ધ્રુજાવી ગઈ છે. વિશ્વ માતૃભાષા દિવસે એક અહેવાલ જણાવે છે કે છેલ્લી ત્રણ પેઢીમાં વિશ્વની ૨૦૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે, ૫૩૮ ગંભીરપણે લુપ્ત થવાને આરે […]
મિત્રો, સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા રવિવાર, તા. ૮ જૂન ૨૦૧૪ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે, સરનામું છે, ૭, ગીતાપાર્ક સોસાયટી, બ્રાઈટ સ્કુલની પાછળ, વી. આઈ. પી. રોડ, કારેલીબાગ. વડોદરા. મૃગેશભાઈના અકાળ મૃત્યુથી ઓનલાઈન ગુજરાતી વાંચનનો એક આખોય વર્ગ સ્તબ્ધ છે અને સમસ્ત સાહિત્યજગત […]
મિત્રો, આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું. આજે બપોરે ૧૨.૧૫ કલાકે મૃગેશભાઈ અવસાન પામ્યા છે. સદગતની અંતિમ ક્રિયા આજે સાંજે ૪.૩૦ કલાકે વડોદરાના બહુચરાજી સ્મશાન ખાતે થશે. સમગ્ર રીડગુજરાતી પરિવાર, ગુજરાતી સાહિત્યના સર્વે પ્રેમીઓને માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ […]