(‘ભજ આનન્દમ્’ પુસ્તકમાંથી સાભાર) એક દિવસ ડૉરબેલ વાગી. મેં મંગલ મંદિર ખોલ્યું ને જોયું તો ‘દ્વાર ઊભો શિશુ ભોળો’. જોકે શિશુ તો ન કહેવાય, અઢાર-વીસ વરસનો યુવાન હતો, પણ એનો ચહેરો શિશુ જેવો માસૂમ હતો. મેં એને આવકાર્યો, બેસાડ્યો, પાણી આપ્યું અને પછી આવવાનું પ્રયોજન પૂછ્યું. યુવાને એક રાષ્ટ્રીયકૃત બૅન્કનું […]
Monthly Archives: August 2014
(‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર) તેણે ફોન ઉપાડ્યો, તો સામેથી ‘મોટી બહેન !…..’ અને પછી ડૂસકાં જ. તેના માટે આ નવું નહોતું. હાલતાં ને ચાલતાં સીમાને એની વહુ સાથે કાંઈક થયું હોય અને ફોન ઉપર રડતાં-રડતાં જ મોટી બહેન પાસે એ પોતાનું દુઃખ ઠાલવે. મોટી બહેન એને સમજાવે, આશ્વાસન આપે. આજે […]
(‘સ્વનિરીક્ષણ’ પુસ્તકમાંથી સાભાર) આપણે જ્યારે ભીતરમાં જોઈએ છીએ ત્યારે અંદર ક્રોધ દેખાય છે. ઈર્ષા દેખાય છે, ચિંતા દેખાય છે, વિચારોની ધમાલ દેખાય છે. અંદર ઊતરવા જઈ છીએ તો આ બધાથી ગભરાઈને બહાર આવી જઈએ છીએ. ધરતીના પેટાળમાં પાણીના ઝરા છે. પણ ખેડૂત કૂવો ગાળવા જાય ત્યારે પહેલાં માટી અને પથરા […]
(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) એક જૂની વિદ્યાર્થીનીના ઘેર બેઠાં છીએ. બહાર અભ્યાસ કરે છે. રજાઓમાં આવી છે. તેનાં માતા-પિતા પણ સાથે જ બેઠાંછે. વાતો ચાલે છે. માતા દીકરીની ફરિયાદ કરે છે કે – “જુઓને, આ છોકરી આવતી જ નથી. જ્યારે પણ રજાઓ આવે છે, ત્યારે અમે તેને સતત ફોન કરીએ છીએ […]
(‘બાળલીલા-કૃષ્ણલીલા’ પુસ્તકમાંથી સાભાર. અહીં ૯મા બાળચિત્ર પ્રદર્શનની એક ઝલક આપવામાં આવી છે. પુસ્તકની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) કવિવર અને ચિત્રકાર રવિન્દ્રનાથ ટાગોરે એક વખત કહ્યું હતું કે, ‘ઈશ્વર હજી પણ આ પૃથ્વી પર બાળકો મોકલે છે એ બાબત જણાવે છે કે ઈશ્વરે હજી મનુષ્ય જાતિમાંથી શ્રધ્ધા ગુમાવી નથી.’ […]
(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) મંદિર વિશેના મારા પોતાના અંગત વિચારો જણાવું છું. એ મારા અંગત વિચારો છે. એ વિચારોની સાથે કોઈએ સંમત થવાની જરૂર નથી, પણ મને મારા ગુરુની કૃપાથી જે સમજાયું છે, મંદિર વિશેના જે વિચારો છે એ કંઈક આવા છે. એ બધા વ્યક્તિગત વિચારો છે, હોઈ શકે. વિચારોમાં […]
(‘વિચારવલોણું’ સામયિકમાંથી સાભાર) તમે કદી વિચાર કર્યો છે કે તમને શા માટે ભણાવવામાં આવે છે? તમે ઈતિહાસ શા માટે ભણો છો? ગણિત, ભૂગોળ કે બીજું કંઈ શા માટે ભણો છો? તમે કદીયે વિચાર કર્યો છે કે તમે શાળાએ અને કોલેજે શા માટે જાઓ છો? શું આ શોધવું જરૂરી નથી કે […]
(શ્રી રાકેશ હાંસલીયા, શ્રી દિનેશ કાનાણી તથા શ્રી લક્ષ્મી ડોબરિયાના સંયુક્ત ગઝલસંગ્રહ ‘તત્વ – ૧૧૧ ગઝલ’માંથી સાભાર) ૧. શું મહેકે છે બધે લોબાન જેવું? ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું. સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા, ભીતરે નક્કી હશે તોફાન જેવું. ..ને પ્રપંચોની પછી શરૂઆત થાશે, બાળકોમાં જ્યારે આવે ભાન જેવું. જાત […]
(‘કબીરની વસંત’ પુસ્તકમાંથી સાભાર) સુખ તો પતંગિયા જેવું છે. જો તમે પાછળ પડશો તો એ ઊડી જશે પણ તમે તેને ભૂલી જશો તો હળવેથી તમારા ખભા પર બેસી જશે. જો તમે રાહ જોશો તો તમે સુખ ગુમાવશો. ડેનિસ પ્રેગરના સુખ વિશેના પ્રવચનને સાંભળ્યા બાદ એક મહિલા ઊભી થઈ અને તેણે […]
(‘અખંડઆનંદ’ સામયિકમાંથી સાભાર) હું કુંજન… નજર ઢાળી બેઠી હતી. ડાબી બાજુ બાજઠ ઉપર નવીનનો હસતો ફોટો હતો. તેની ઉપર હાર ચડાવેલો હતો અને બાજુમાં અર્ધી ખલાસ થઈ ગયેલી અગરબત્તી સળગતી હતી. આજ નવીનનું ઉઠમણું હતું. એક પછી એક સ્ત્રીઓ ઊભી થઈ, મારી સામે હાથ જોડતી… અમુક સ્ત્રીઓ દિલસોજીના બે શબ્દો […]
(‘શક્યતાની ક્ષિતિજ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.) ‘આપણ સંતો-મહંતો-કથાકારો બધા સદ્દગુણોનો વિચાર કરવાનું જ શા માટે કહે છે ? વિચાર એ વિચાર છે. તે વળી સારા કે ખરાબ એવો ભેદ શા માટે કરવો ? આ રૂઢિચુસ્તતા નથી ? આધુનિક વિજ્ઞાન યુગમાં આવી ચોખલીયાવૃત્તિ શા માટે […]
{ગ્રેફીન, સંશોધકોએ આજ સુધીમાં ચકાસી જોયેલો આ સહુથી વધારે મજબૂત પદાર્થ માન્યામાં ન આવે તેવી ઘણી બધી ખાસિયતો અને ગુણધર્મો ધરાવે છે, તેના વિશે વિગતે જણાવતો હર્ષદભાઈ દવેનો આજનો લેખ તેની ક્ષમતાઓ અને તેના દ્વારા ભવિષ્યની શક્યતાઓ વિશે વિગતે વાત કહી છે. રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક […]