(‘સમજણનું સુખ’ પુસ્તકમાં આપણને વિચારતા કરી મૂકે એવા કેટલાક સુંદર વિચારો રંગબેરંગી ચિત્રો સાથે રજૂ કરવામાં આવ્યા છે. અહીં એ પુસ્તકમાંથી કેટલીક સમજણ લેવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે. મૂકેશભાઈનો સંપર્ક તેમના ફોનનંબર +91 9428076940 અથવા આ સરનામે mukesh2771@gmail.com કરી શકો છો) સારો સમય […]
Monthly Archives: October 2014
(‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી સાભાર) વર્ષો પહેલાં, આપણા જાણીતા સર્જકો મણિલાલ હ. પટેલ તથા અદમ ટંકારવી (હાલ પરદેશી) એ ‘વી’ સામયિક માટે મારો ઈન્ટરવ્યુ કર્યો હતો. એમણે પૂછેલા કેટલાક પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો હતો કે ‘આપણી ભાષામાં હાસ્યલેખકોનાં માન-સન્માન કેમ ઓછાં છે ?’ આ પ્રશ્નનો ઉત્તર આપતાં મેં કહેલું કે આપણા […]
(‘અતીતનો રણકાર’ પુસ્તકમાંથી સાભાર) નદીકાંઠે જળમાં ઊભા રહીને, સૂર્ય સામે હાથ ઊંચા કરીને, કળશમાંથી જળ અભિષેક કરતા માનવીની મુદ્રા મને ખૂબ ગમે છે. કહેવાય છે કે સૂર્ય સામે કળશમાંથી જળધારા થાય છે ત્યારે તેમાંથી પસાર થઈને આંખમાં પ્રવેશતાં સૂર્યકિરણો આંખ માટે ગુણકારી છે અને એનાથી આંખનું તેજ વધે છે. સૂર્ય […]
(‘જનક્લ્યાણ’ સામયિકમાંથી સાભાર) ટેલિવિઝનમાં રસોઈજ્ઞાન વિતરણના રોચક કાર્યક્રમો રોજેરોજ રજૂ થાય છે. એમાં મોટે ભાગે તો વિવિધ વાનગીઓ બનાવવાની રીતો વિશેના માહિતીસભર દ્રશ્ય-શ્રાવ્ય નિદર્શનો હોય છે. પણ ઘણીવાર એ રસોઈ નિષ્ણાતોને આહારશાસ્ત્રના જ્ઞાનનું વિતરણ કરવાનું મન થાય અથવા રસોઈ ‘શીખનારી’ બહેન પોતાનું અને દર્શકોનું જ્ઞાન વધારવા માગતી હોય ત્યારે પોષણની […]
રીડગુજરાતીના સર્વે વાચકમિત્રો, સર્જકમિત્રો અને શુભેચ્છકોને નૂતન વર્ષ ૨૦૭૧ના સાલ મુબારક. ઇશ્વર આપને આ નવા વર્ષે સુખ, શાંતિ, સંપતિ અને સન્મતિથી સમૃદ્ધ કરે એવી અનેકો શુભકામનાઓ. દર વર્ષે તંત્રીલેખ હેઠળ અહીં મૃગેશભાઈ રીડગુજરાતીના વાચકો સાથે તેમના મનની વાત વહેંચતા, આજે રીડગુજરાતી તેના સર્વે સહાયક અને સંચાલક મિત્રોની એક ટીમ તરીકે […]
It must be a matter of great satisfaction to Indian scholarship that Indians in the end successfully completed a work at which their Western colleagues had effectively failed. – van Buitenen. This [the critical] edition [of the Mahābhārata] has undoubtedly been one of the most significant events in Indology in […]
(‘જનકલ્યાણ’માંથી સાભાર) અમદાવાદમાં ત્રણ પ્રકારના માણસો વસે છે, ટેલિફોન કરનારા, ટેલિફોન ઊંચકનારા ને ટેલિફોન કંપનીના માણસો. પોસ્ટકાર્ડથી પતતું હોય તો અહીં ટેલિફોન પાછળ રૂપિયો બગાડવાનું કોઈ પસંદ કરતું નથી. ફોન, પોતાના પૈસે ફોન, નાછૂટકે જ કરવામાં આવે છે. ને પરગજુ થઈને પોતાનો ટેલિફોન નંબર કોઈને આપવાનો અહીં રિવાજ નથી. છતાં […]
(‘અખંડ આનંદ’ સામયિકમાંથી) ‘પપ્પા પપ્પા…. મારો નિબંધસ્પર્ધામાં પહેલો નંબર આવ્યો.’ દફતર ફગાવી, ચાંદનીએ ઘેર આવતાં વેંત હોંશભેર આ ખુશખબર આપ્યા. ‘વિષય હતોઃ ‘વસંતનો વૈભવ’. બધાના હૈયામાં વસંત મહોરે એવું મસ્તીલું લખાણ. ‘વાસંતી વાયરો એટલે સુગંધી હિંમતનો સાગર… ઠાલો પાનો ચડવે એમ નહીં, પણ હૈયામાં ખરો જોશ પ્રગટાવે ને એ પણ […]
(‘વિસરાતી જતી ગુજરાતી ભાષા – અંગ્રેજી શિક્ષણની મર્યાદાઓ અને આડઅસરો’ પુસ્તકમાંથી સાભાર.) માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’ ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું […]
(બબાભાઈ પટેલ દ્વારા સંકલિત થયેલ પુસ્તક ‘શિક્ષક-ઉપનિષદ’માંથી સાભાર) રાત અને દિવસ શિક્ષકો પોતાનો બધો સમય વિદ્યાર્થીઓ પાછળ જ ગાળે અને એમાં આનંદ માને. બીજી બાજુથી, વિદ્યાર્થીઓ પણ એમના શિક્ષકો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખે. શિક્ષકે પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ પછીનો બીજો બધો સમય શાળાકાર્યમાં જ આપવો જોઈએ. શિક્ષક જે કાર્ય […]
(શૈલેષ સગપરિયાના ‘સંકલ્પનું સુકાન’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) સંકલ્પના બળે જિંદગીનો જંગ જિતાય ૧૬-૧૭ વર્ષની ઉંમરનો એક ફૂટડો યુવાન હિપેટાઈટીસ-બીનો ભોગ બન્યો. બૅન્કમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના લાડકવાયા દીકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો […]
(કવિની રચનાઓના સંગ્રહ ‘કવિતાથી વધુ કંઈ નહીં’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી પ્રણવ પંડ્યાનો આભાર.) ૧. કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં. કવિતાના જ ખાઉં સમ, કવિતાથી વધુ કંઈ નહીં. ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી, નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ […]