(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘણા વખત પહેલાંની વાત છે. રમેશ અને વિપુલ ગાઢ મિત્રો. સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે; સાથે ભણવા જાય, લેસન કરે અને સાથે જ રમવા જાય. કોઈ તહેવારને દિવસે બંને મંદિરમાં પગે લાગવા ગયા. રમેશ કહે – “આજે હું ભગવાન પાસે કશું માગીશ.” વિપુલ કહે […]
Yearly Archives: 2016
(રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.) હું ખડખડાટ પેટ પકડીને હસી પડ્યો.. આંખની પાંપણો હાસ્યઅશ્રુઓથી ભીંજાઈને અરધી મીંચાઈ ગઈ જ્યારે મેં ગુજરાત સમાચારના એક પ્રખ્યાત લેખકના લેખમાં વાચ્યું કે ટેકનોલોજી માનવજીવન સરળ બનાવવા અને […]
(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) [શ્રી વિજયભાઈ ગાંધી લિખિત પુસ્તક : ‘વસિયત : મારું છેલ્લું સદ્કાર્ય’ શ્રી પુનિત સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલું છે જેમાં કાયદાકીય, ભાવનાત્મક, આધ્યાત્મિક, વાસ્તવિક વસિયતનામું બનાવવા માટેનું સરળ/સચોટ માર્ગદર્શન આપવામાં આવેલું છે. પુસ્તક અત્યારે પણ ઉપલબ્ધ છે અને રૂ.૩૫/- સંસ્થાને મોકલી આ ઉપયોગી પુસ્તક […]
(‘સમાજની સોનોગ્રાફી’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સંસ્કૃતના ‘સંતુષ્’ (સંતોષ પામવો) શબ્દ જેટલું મળે તેટલાથી ‘પ્રસન્ન’ રહેવું, તેવો ભાવ સૂચવે છે. ભાગ્યમાં માનનાર એમ વિચારી સંતુષ્ટ રહેવામાં માને છે કે નસીબમાં લખ્યું હશે […]
(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ખરેખર તો ચિત્રા મૂંઝાઈ જ ગઈ હતી. ડોક્ટરના શબદો તેના મગજમાં હથોડાની પેઠે ભટકાતા હતા, ઘણની જેમ માથામાં અઠડાતા હતા, ‘જુઓ ચિત્રાબહેન… તમને બ્લડકેન્સર છે, જેનો કોઈ ઈલાજ નથી… આપણે શંકા ના રહે એટલા માટે ચાર-ચાર વખત તમારા બધા જ ટેસ્ટ કરાવ્યા છે, પણ […]
(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) રોજના ક્રમ મુજબ મિત્રો બાગમાં એકઠા થયેલા. હું અને મારો મિત્ર અરવિંદભાઈ કોઈ પ્રવાસની રૂપરેખા આપી રહેલા. નર્મદા નદીને કિનારે એક સાધના કેન્દ્ર ખુલ્લું મૂકવાના પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ મળેલું. સ્થળ હતું રાજપીપળા પાસેનું નાનકડું ઓરી ગામ… રાત્રીની ટ્રેનમાં નીકળવાનું. સવારે વડોદરા. ત્યાંથી […]
“શર્વિલ, ઉઠી જાઓ, જુઓ સવાર ના સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં નિર્મિકા એ બૂમ મારી ને બેડરૂમ માં સૂઈ રહેલા પોતાના પતિ ને ઉઠાડતાં કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમ થી થોડો ઉઠી જવાનો હતો! એ જાણતો હતો કે […]
(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) પચાસ હજારના પગારને આંબી ગયેલા, પરંતુ થોડા કૃપણ સ્વભાવ, ટૂંકી વિચારધારા અને સંકુચિત માનસ ધરાવતા સરકારી ઑફિસર મિ. વૈભવના સ્વભાવને સારી રીતે જાણતી પત્ની શ્વેતા આજે એમના સ્વભાવ વિરુદ્ધની માંગણી કરવાની હોઈ, પત્ની હોવા છતાંય, માંગણી કરવાની હકદાર હોવા છતાંય, ડરતાં-ડરતાં વિનંતીના સૂરમાં […]
(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ભારતીય પરંપરામાં દીર્ઘ આયુષ્યને સદ્ભાગ્ય ગણવામાં આવે છે. એટલે તો વડીલો પોતાનાં સંતાનોને ‘દીકરા સો વરસનો થજે’ અથવા ‘आयुष्यमान भव’ એવા આશીર્વાદ આપે છે. પરંતુ અસ્વસ્થ દીર્ઘાયુષ્ય જીવનાર માટે કંટાળારૂપ અને નજીકનાં સગાં માટે ભારરૂપ બને છે. ઈન્દ્રિય બધિર અને પંગુ વૃદ્ધ હરીફરી […]
(‘જનકલ્યાણ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મારું બાળપણ અનેક હાડમારીઓથી ભરેલું રહ્યું છે. કાળ, કરમ તેમ જ કઠણાઈઓએ મારી કસોટીઓ લેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પરંતુ જેમ રણમાં ક્યારેક શીળી છાંયડી મળી આવે કે મીઠાં પાણીનો વીરડો જડી આવે અને જેવી શીતળતા થાય એવી શીતળતા આપતું મારા માટે પણ એક […]
(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સભાર) કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને મહારાજ યુધિષ્ઠિરે આદરેલો અશ્વમેઘયજ્ઞ પણ સંપન્ન થઈ ગયો એ પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુર છોડીને દ્વારકા ગયા છે. કુરુક્ષેત્રની ઘટના પછી પૂરાં છત્રીસ વર્ષે યાદવાસ્થળી થઈ અને શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો. છત્રીસ વર્ષનો આ કાળ શ્રીકૃષ્ણે એક નિવૃત્ત વડીલની જેમ દ્વારકામાં જ […]
(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મારી વહાલી મા, મારા અક્ષરો જોઈને તને આશ્ચર્ય થયું હશે કે, એક જ ઘરમાં રહેવા છતાં આ રીતે પત્ર લખવાની મને શું જરૂર પડી? પણ હું જાણું છું કે, મારે જે વાત તને કરવી છે એ તારી આંખમાં આંખ પરોવીને કરવાની મારામાં હિંમત નથી. […]