(‘સફળતાની સિસ્મોગ્રાફી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) માણસને ત્રણ પ્રકારનાં દુઃખ ભોગવવાં પડે છે. દૈહિક, દૈવિક અને ભૌતિક. ગમે તેટલો સમર્થ માણસ હોય પણ એક યા બીજા પ્રકારે એના જીવનમાં આ ત્રણ […]
Monthly Archives: December 2016
(‘અધૂરો માળો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) નીરવને રાતની દવાનો ડૉઝ પીવડાવીને શ્વેતા એની પથારીમાં આડી પડી. થોડી વારમાં તો એ નિદ્રાધીન થઈ ગઈ. પણ નીરવને ક્યાંય સુધી ઊંઘ ન આવી. અઠવાડિયાથી […]
(આપણી આસપાસ રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતો શ્રી મૃગેશભાઈ શાહનો સુંદર ચિંતનાત્મક લેખ..) જ્ઞાન, વિદ્યા અને શિક્ષણ – એ ત્રણ શબ્દોનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ જુદી-જુદી રીતે થતો હોય છે. ઉપનિષદકાળમાં દરેક શબ્દની સાથે ‘જ્ઞાન’ શબ્દ જોડવામાં આવતો. જેમ કે, ‘બ્રહ્મજ્ઞાન’, ‘અધ્યાત્મજ્ઞાન’, ‘આત્મજ્ઞાન’ […]
(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) મારા એક સ્નેહી શહેરના જાણીતા ફિઝિશિયન છે – ડૉ. મુકુલ ઓઝા. મારું હૃદય ચાલતું રહે – ધીમે કે ઝડપથી નહિ, પણ માપસર ચાલતું રહે એ માટે આ ડૉક્ટર સ્નેહીનું માર્ગદર્શન મેળવતો રહું છું. થોડા દિવસ પહેલાં એમની પાસે જવાનું થયું ત્યારે […]
(દિવ્ય ભાસ્કરના ‘ઉત્સવ’ ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મિલનભાઈ હાથનું કંપન છુપાવવા મુઠ્ઠીઓ વાળી, પણ વધી ગયેલા ધબકારા કંટ્રોલમાં ન આવ્યા. રસોડામાં કામ કરતી અનુરાધા આવશે તો આ ડર, આ અસ્વસ્થતાને જાણી જશે એ બીકે તેઓ વધુ ગભરાયા. ટિપાઈ પર પડેલો પોટેન્સીનો-નપુસંકતાનો મેડિકલ રિપોર્ટ તેમણે છાપાંઓની નીચે મૂકી દીધો. ફ્લેટની ટ્રાન્સફર અને […]
(૧૫ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્ય લેખ તેમના હસ્તલિખિત લેખોના સંચયમાંથી આજે પ્રસ્તુત કર્યો છે.) સવાર-સવારમાં ગરમ-ગરમ ચાની ચૂસકીઓ લેતાં લેતાં મેં સોમવારનું શેરબજાર કોલમ જોવાની શરૂઆત કરી. ઑફિસ આજે મોડું જવાનું હતું એટલે ફ્રેશ થવાને વાર હતી. ત્યાં અમારો નાનકો (કોલેજના બીજા વર્ષમાં ભણતો પણ બુદ્ધિ બાલવાડીના […]
(દિવ્ય ભાસ્કરના ‘ઉત્સવ’ ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ગ્રહો, નક્ષત્રો, જન્મકુંડળી અને વડીલોના તેત્રીસ દોકડાનો મનમેળ લઈ માનસીએ ગૃહપ્રવેશ કર્યો. રજતનાં મા નહોતાં. બીમાર નંદલાલે હક કરીને સ્વજનોની હાજરીમાં તે દંપતીને પોંખ્યા અને આમ સંસારની વેલ શણગારાઈ અને કાને કાને ઘૂઘરા ખનકાવતી ચાલવા માંડી. છવ્વીસ વર્ષ સુધી ન જેમને કદી જોયા હોય, […]