(‘ફીલિંગ્સ’ના લાઈફ… એટ 40 વાર્ષિક વિશેષાંક-૨૦૧૫માંથી સાભાર) ઘણી વખત તમે લોકોના મોઢે બોલતાં સાંભળ્યું હશે કે મહેનત કર, આ તારી સફળ થવાની ઉંમર છે. મહેનત કરીને નામના કમાવવાની એક ઉંમર હોય છે… શું આપ એવું માનો છો કે સફળ થવાની કે સિદ્ધિ મેળવવાની કોઈ ઉંમર હોય છે ? એ ઉંમર […]
વિભાગ : મુલાકાત
(પગરવ – “ગ્રીષ્મ” વિશેષાંક – માર્ચ ૨૦૧૪) [જાણીતી અને લોકપ્રિય વેબ-સાઈટ રીડ-ગુજરાતી.કોમના સ્થાપક મૃગેશ ભાઈ સાથે એમની સાઈટ વીશે, ટેકનોલોજી અને ગુજરાતી વાંચન, પુસ્તકો વિશેનો રસપ્રદ વાર્તાલાપ] ૧. રીડગુજરાતી.કોમની શરૂઆત ક્યારે ને કઈ રીતે થઈ ? રીડગુજરાતીની શરૂઆત ૨૦૦૫માં થઈ. ખાસ કરીને મને વાંચનનો ખૂબ શોખ હતો. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે […]
[ દેશના પાયાના પ્રશ્નોનું નવા નજરિયાથી નિરાકરણ લાવવાનું સ્વપ્ન સાકાર કરનાર વીસ વીરલા સમાજસેવકોની અત્યંત પ્રેરક કહાનીઓના રશ્મિ બંસલ લિખિત પુસ્તક ‘I have a Dream’ માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ સોનલબેન મોદીએ ‘સપનાનાં સોદાગરો’ નામે કર્યો છે. આપ સોનલબેનનો આ સરનામે smodi1969@yahoo.co.in પર સંપર્ક […]
[dc]ઘૂ[/dc]ઘવતા સમુદ્ર કિનારે આવેલો મુંબઈનો કોલાબા વિસ્તાર. દરિયા કિનારા પાસેના મોટા ખડકોની બાજુમાં આવેલી નાનકડી પગદંડી અને તેની પાસે આવેલા નાળિયેરીના વૃક્ષોની આચ્છાદિત ઘાસનાં મેદાનો. અવાજમાં માત્ર પક્ષીઓના ટહુકાઓ. મનને આહ્લાદિત કરે એવો શીતળ હવાનો સંસ્પર્શ. આ પરિસર છે ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ’નું અને મારી સાથે છે ગુજરાતી ભાષા […]
[‘ઉત્સવ’ સામાયિક 2011માંથી સાભાર.] ભાવનગરના સૂફી શિક્ષક સુભાષ ભટ્ટે આત્મીયતાથી કહેલું : ‘તીથલ જાઓ છો તો અશ્વિન મહેતાને મળવાનો પ્રયાસ કરજો, ભીતરનો માણસ છે.’ સુભાષ સાથેનો નાતો દિલનો એટલે એના બોલાયેલાં ઓછા શબ્દો પણ શ્રેષ્ઠત્વ તરફ આંગળી ચીંધતા હોય એની શ્રદ્ધા પાક્કી. સુભાષને પૂછ્યું : ‘કેમ, મળવાનો પ્રયાસ કરજો ? […]
[‘ઉદ્દેશ’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર. આપ સંધ્યાબેનનો આ નંબર પર +91 9825337714 અથવા આ સરનામે sandhyanbhatt@gmail.com સંપર્ક કરી શકો છો. ] [ડૉ. સ્વાતિ જોશી, 1973થી દિલ્હીની મિરાન્ડા હાઉસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરે છે. ભારતમાં અંગ્રેજી સાહિત્યના શિક્ષણ પાછળ રહેલાં વૈચારિક પરિબળો વિશેનું પુસ્તક ‘Rethinking English : Essays in Language, Literature […]
[‘નવનીત સમર્પણ’ મે-2011માંથી સાભાર.] તાજેતરમાં અવસાન પામેલા ભારતરત્ન પંડિત ભીમસેન જોશીએ એક વખત કહ્યું હતું કે કોઈ પણ સ્વરસાધકે પોતાની કલાના સર્વાંગી નિખાર માટે જુદા જુદા ઘરાના (ગુરુ-શિષ્ય પરંપરા)ની ખૂબીઓ આત્મસાત કરતા રહેવું જોઈએ. બનારસ ઘરાનાના પંડિત રાજન-સાજન મિશ્રાની શિષ્યા ગુજરાતની વિરાજ અમર ભટ્ટને મળીએ તો ભીમસેનજીનો આ અભિપ્રાય સાકર […]