કોઈને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઇ ગઈ છે. માટે સુધારવાની આશા છોડી દો, કારણ કે મન, વચન, કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે, મનમાં જેવું હોય, તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં.
વિભાગ : પ્રવચન
[ જગતવિખ્યાત ‘સેવા’ નામની સંસ્થાના સ્થાપક ઈલાબેન ભટ્ટ (અમદાવાદ)નું જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી, વૉશિંગ્ટનમાં માનદ ડૉક્ટરેટની પદવી સ્વીકારતાં અંગ્રેજીમાં આપેલું વક્તવ્ય (તા.19 મે-2012) અત્રે ‘વિચાર વલોણું’ સામાયિકમાંથી સાભાર પ્રકાશિત કર્યું છે.] આજનું કમેન્સમેન્ટ વ્યાખ્યાન આપવું એ મારું સૌભાગ્ય છે. આવા તેજસ્વી યુવાન ગ્રેજ્યુએટોની સમક્ષ ઊભી છું ત્યારે મારા પગમાં જોર અને […]
[ ફ્રેંકફર્ટ પુસ્તક મેળો, ઑક્ટોબર, ૨૦૦૬ના ઉદ્ઘાટન પ્રસંગે મહાશ્વેતા દેવીએ કરેલા પ્રવચનના અંશો અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી થાનકીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thanki.nilesh@gmail.com અથવા આ નંબર પર +91 9723572677 સંપર્ક કરી શકો છો.] [dc]આ[/dc]જે ૮૦થી વધુ ઉંમરે હું ઘણી વાર ભૂતકાળની […]
[ જૂન-2008માં બ્રહ્મવિદ્યામંદિર, પવનાર ખાતે અપાયેલું પ્રાતઃપ્રવચન ‘ભૂમિપુત્ર’ સામાયિક સપ્ટેમ્બર-2012માંથી અહીં સાભાર લેવામાં આવ્યું છે, જેનો અનુવાદ પદ્માબેન ભાવસારે કર્યો છે.] [dc]વિ[/dc]નોબાની આંતર-વિભૂતિનું સમગ્ર આકલન કરવું ઘણું મુશ્કેલ છે. તેથી હું માત્ર બે-ત્રણ વાતો તરફ તમારું ધ્યાન દોરીશ. આધ્યાત્મિક સાધનાના સંદર્ભમાં વિનોબા એક વ્યક્તિ નહીં, એક ઘટના છે, એક માઈલસ્ટોન […]
[‘ઈન્ફો-યુએસએ’ના સ્થાપક અને અધ્યક્ષ શ્રી વિનોદ ગુપ્તાએ તા. 13 ઓગસ્ટ, 2005ના રોજ ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી’, ખડગપુર ખાતે આપેલ પ્રવચન અહીં ‘વિચારવલોણું પરિવાર’ દ્વારા પ્રગટ કરવામાં આવેલા પુસ્તક ‘જીવનકલ્પ’માંથી સાભાર પ્રકાશિત કરવામાં આવ્યું છે.] [dc]તેં[/dc]તાલીસ વર્ષ પૂર્વે હું આ જ સંસ્થામાં પ્રથમ વર્ષનો ઈજનેરી વિદ્યાર્થી હતો અને ત્યારે મેં તેનો […]
( વિડિયો સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા) [ કવિ શ્રી સુરેશ દલાલનું ‘અસ્મિતાપર્વ : 2010″ માં મહુવા ખાતે અપાયેલું વક્તવ્ય અહીં વિડિયો સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યું છે. આજે શ્રદ્ધાંજલિ રૂપે તેમનું આ વક્તવ્ય માણીએ.] [dc]‘આ[/dc]ત્મીય મોરારિબાપુ, જેમણે મારા કાવ્ય વાંચવાનું ભગીરથ કાર્ય કર્યું એવા ભગીરથ બ્રહ્મભટ્ટ, શ્રી હરીશ […]
[ ‘કોફીમેટ્સ’- ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે છેલ્લા ઘણા સમયથી ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ની શ્રેણી યોજવામાં આવી હતી. આ શ્રેણીના ઘણા પ્રવચનો આપણે અહીં માણ્યા છે. આ શ્રેણીનું પચ્ચીસમું અંતિમ પ્રવચન તા. 8 એપ્રિલ, 2012ના રોજ યોજાયું હતું જેમાં મોરારિબાપુએ વક્તવ્ય આપ્યું હતું, જે અત્રે પ્રસ્તુત […]
[ ‘અસ્મિતાપર્વ : 15’ અંતર્ગત વધુ એક વક્તવ્ય આજે અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આપ ડૉ. શરદભાઈનો આ સરનામે drsharadthaker@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]પૂ[/dc]જ્ય મોરારિબાપુ, શબ્દના શાસકો અને શબ્દના આશકો, દર બુધવારે અને રવિવારે 19 વર્ષથી અખબારની પૂર્તિમાં લપેટાઈને હું તમારા ઘરમાં ફેંકાતો રહ્યો છું. આજે પહેલીવાર ફેંકાયો નથી […]
[ અમેરિકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ભારતના વડાપ્રધાનના – પબ્લિક ઈન્ફર્મેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશન ક્ષેત્રના સલાહકાર, ભારતને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે વિશ્વના નકશામાં મૂકનાર અને સૌરાષ્ટ્રના પનોતા પુત્ર ડૉ. સત્યનારાયણ પિત્રોડા એટલે કે ડૉ. સામ પિત્રોડાનું અસ્મિતાપર્વ-15 ખાતે અપાયેલું આ અદ્દભુત વક્તવ્ય અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બની શકે તેમ છે. આજે આ […]
[‘કૉફીમેટ્સ’ – ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે 8 એપ્રિલ, 2012ના રોજ યોજાયેલા ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ના છેલ્લા મણકામાં મોરારિબાપુનો પરિચય આદરણીય શ્રી નગીનદાસ સંઘવીએ આપ્યો હતો જેનો આ પ્રસ્તુત લેખ ‘નવનીત સમર્પણ’ મે-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે.] [dc]આ[/dc]પણી પરંપરા-પિતામહ ભીષ્મનું બાણશય્યા પ્રવચન કે ભગવાન બુદ્ધનું પરિનિબ્બાન […]
[ ડેવોસ, સ્વીટ્ઝરલેન્ડ ખાતે 28-1-2011ના રોજ વૈશ્વિક આર્થિક ફોરમની મળેલી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકે કરેલા સંબોધનના કેટલાક મહત્વના અંશો અહીં ‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.] [dc]એ[/dc]ક માની લીધેલા તથ્યને આધારે જ વીતેલી સદીના ઘણા વર્ષો સુધી વિશ્વનો આર્થિક વિકાસ કરવામાં આવ્યો. એમ માનીને કે આપણી પાસે કુદરતી સંપત્તિ […]
[ ‘અસ્મિતાપર્વ : 15’ ના આ વધુ એક વક્તવ્યને શબ્દસ્થ કરીને અહીં સંક્ષેપરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaajalozavaidya@gmail.com આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી.] [dc]ન[/dc]મસ્કાર. એકવાર હું અશ્વિની ભટ્ટને ત્યાં ગઈ. મારે નોકરી જોઈતી […]