[ પ્રતિવર્ષ યોજાતા અસ્મિતાપર્વનો અહેવાલ આપણે રીડગુજરાતી પર માણીએ છીએ. આ વર્ષથી આ અહેવાલ એક સળંગ લેખને બદલે ચૂંટેલા વક્તવ્ય જુદા જુદા લેખો રૂપે અમુક સમયાંતરે મુકવાનું નક્કી કર્યું છે જેથી સૌ વાચકમિત્રોને વાંચનમાં સરળતા રહે. મહુવા ખાતે તાજેતરમાં યોજાયેલ ‘અસ્મિતાપર્વ : 15’માં શ્રી જયભાઈ વસાવડાએ આપેલ વક્તવ્ય ‘યુવાચેતના અને […]
વિભાગ : પ્રવચન
[ આજીવન નર્મદાની પરિક્રમા કરનાર પદયાત્રી શ્રી અમૃતલાલભાઈ વેગડના આ અંગેના અનેક પુસ્તકો ગુજરાતી સાહિત્યમાં ઉપલબ્ધ છે. ‘કોફીમેટ્સ’- ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે 4 થી ડિસેમ્બર 2011ના દિવસે આપેલા વ્યાખ્યાન ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’માંનું તેમનું વક્તવ્ય અહીં નવનીત સમર્પણ (જાન્યુઆરી 2012)માંથી સાભાર લેવામાં આવ્યું છે.] કબૂલ […]
[‘કોફીમેટ્સ’-‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે બીજી ઓક્ટોબર 2011ના રોજ યોજાયેલ ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ શ્રેણીમાં અપાયેલ દિનકરભાઈના પ્રસ્તુત વક્તવ્યનું શબ્દાંકન પલ્લવીબેન ઠક્કરે કર્યું છે. તેમનું આ વક્તવ્ય ‘નવનીત સમર્પણ’ (ડિસેમ્બર-2011)માંથી સાભાર લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ […]
[ ‘કોફીમેટ્સ’ – ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે 5મી જૂન, 2010ના દિવસે અપાયેલું વ્યાખ્યાન, ‘નવનીત સમર્પણ’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર અહીં પ્રસ્તુત છે.] કુતૂહલ અને કલ્પનાની બે પાંખો સાથે જ લઈને જન્મી છું. છેક નાનપણથી મને મારી આસપાસના વિશ્વ વિશે અપાર કુતૂહલ. તમામ ઈન્દ્રિયો વડે જે જ્ઞાન પ્રાપ્ત થયું […]
[ઈન્ફોસીસના ચેરમેન શ્રી નારાયણ મૂર્તિએ ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કુલ ઓફ બીઝનેસના વિદ્યાર્થીઓ સમક્ષ મે, 2009માં આપેલું દીક્ષાન્ત પ્રવચન, ‘વિચારવલોણું’ સામાયિક મે-2011માંથી ટૂંકાવીને સાભાર અત્રે પ્રસ્તુત છે.] મેં આજે થોડા વિચાર બાદ નક્કી કર્યું છે કે મારે મારા થોડા અનુભવો અને હું તેમાંથી જે થોડા પાઠ શીખ્યો છું, તે તમારી સાથે […]
[ ટેકનિકલ કારણોસર ગતમાસમાં યોજાયેલા ‘સદભાવનાપર્વ’નો સંપૂર્ણ અહેવાલ એક સાથે પ્રકાશિત કરી શકાયો નહતો. આથી આ પર્વના કેટલાક વક્તવ્યોને એક લેખમાળારૂપે પ્રકાશિત કરવાનો અહીં પ્રયાસ કર્યો છે. આ ઉપક્રમ અંતર્ગત શ્રી કાન્તિભાઈ શાહના વક્તવ્ય બાદ આજે આપણે શ્રી ગુણવંતભાઈ શાહના ‘ગીતા અને સદભાવના’ વિષય પર તેમનું વક્તવ્ય માણીએ. (વક્તવ્ય આલેખન […]
[તાજેતરમાં મહુવા ખાતે યોજાયેલા ‘સદભાવના પર્વ’માં શ્રી કાન્તિભાઈ શાહે આપેલા બીજરૂપ વક્તવ્યને અહીં ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે. શ્રી કાન્તિભાઈને સાંભળવા તે એક લ્હાવો છે. તેમની સ્પષ્ટ વિચારધારા તેમના લેખોમાં પ્રગટ થતી રહે છે. સર્વોદય વિચારધારાના પથિક હોવા ઉપરાંત તેઓ દેશ-કાળ પ્રમાણે પ્રત્યેક ઘટનાને નવા દષ્ટિકોણથી જોતા રહે છે. […]