[ તાજેતરમાં જેનું પુનર્મુદ્રણ થયું છે તથા જેની છ આવૃત્તિઓ થઈ છે એવા પુસ્તક ‘ઝાકળભીનાં પારિજાત’માંથી પ્રસ્તુત નિબંધો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ આદરણીય ગુણવંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ટેઈપ રેકૉર્ડર પર ઝિલાયેલું મૌન કોરા આકાશનું […]
વિભાગ : નિબંધ
[ ઈ.સ. 1985ના વર્ષ દરમિયાન ‘સંદેશ’ અખબારના ‘કેલીડોસ્કોપ’ વિભાગમાં પ્રગટ થયેલા લેખોના સંયુક્ત સંગ્રહ (ભાગ-1 અને ભાગ-2) ‘આપણે માણસ’ નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. હાલમાં આ પુસ્તકનું પુનમુદ્રણ થયું છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો ટૂંક સમય બાદ ઉપલબ્ધ બનશે.-તંત્રી.] સુખ અને દુઃખ વિષેના આપણા ખ્યાલો કેવા પલટાઓ લેતા […]
[‘ઝીણીવાત’ પુસ્તકમાંથી સાભાર.] [1] બદલાવ જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ ? બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું ? બદલાવું એટલે પ્રગતિ કરવી ? બદલાવું એટલે ખોટે માર્ગે જવું ? જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે […]
[ આદરણીય સાહિત્યકાર શ્રી ગુણવંત શાહના તાજેતરમાં પ્રકાશિત થયેલા નિબંધસંગ્રહ ‘એકલતાના એવરેસ્ટ પર’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આપ તેમનો આ નંબર પર +91 265 2340673 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]આ[/dc]જના માણસને સતત એક રૂપાળી ડાકણ પજવી રહી છે. એની પજવણી […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ આદરણીય ગુણવંતભાઈના નિબંધ સંગ્રહ ‘એકલતાના એવરેસ્ટ’નો આ પ્રસ્તુત લેખ નવેમ્બર-2012ના ‘સર્જક ઉદગાર’ સામાયિકમાં પ્રગટ થયો છે, જેમાંથી અત્રે સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.] [dc]ભ[/dc]ગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે ? જવાબ સાવ વિચિત્ર છે. ભગવાનને વહાલા માણસને લોકો ‘ઈડિયટ’ કહે છે. એ એક એવો માણસ […]
[‘કાલેલકરના લલિત નિબંધો’ પુસ્તકમાંથી સાભાર.] [dc]મા[/dc]ણસ ખૂબ દૂર સુધી જોઈ ન શકે એટલા માટે ઈશ્વરે ચાંદની રાત પેદા કરી છે. અંધારી રાતે આપણે આકાશમાંના અસંખ્ય તારાઓ એટલે કે અસંખ્ય વિશ્વો જોઈ શકીએ છીએ. વનવગડામાં ચાલતા હોઈએ ત્યારે જો આપણે નીચે બેસીએ અને આપણી નજર સામે આકાશનો પડદો લાવીએ, તો આપણાથી […]
[ રીડગુજરાતીને આ લઘુનિબંધ મોકલવા બદલ કિંજલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kinjalkvaidya@yahoo.in સંપર્ક કરી શકો છો.] [dc]પુ[/dc]ષ્પ !! આ શબ્દ સાંભળતાં જ મનમાં સંવેદનાઓનાં અંકૂર ફૂટ્યાં હોય તેવું જણાવવા લાગે, ચારે બાજુ મુલાયમ મુલાયમ વાતાવરણ છવાઈ જતું લાગે.પ્રસ્ફૂરિત થતી ઊષા અને અંકૂરિત થતી કળીની જુગલબંદી એક અવિસ્મરણીય […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ કામિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaminiparikh25@yahoo.co.in સંપર્ક કરી શકો છો. આજે એક જ કૃતિ પ્રકાશિત કરવામાં આવી છે, જે આપની જાણ માટે. – તંત્રી.] [dc]કો[/dc]ઈને પૂછીએ કે તમારી પ્રિય ઋતુ કઈ, ત્યારે ફટ્ટ દઈને જવાબ મળે ‘શિયાળો, શિયાળો અને શિયાળો…’ અને […]
[ ‘ઝલક-અધ્યાય’ પુસ્તકમાંથી બે વિચારપ્રેરક લેખો અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] આપણી સમૃદ્ધિના આપણે જ કોલંબસ [dc]જે [/dc]લોકો પુસ્તકોની દુનિયા સાથે સંકળાયેલા છે એમને ખ્યાલ છે કે છેલ્લાં કેટલાંક વરસોથી ‘સેલ્ફ હેલ્પ’નાં પુસ્તકોની ગાજવીજ છે. આપણું જીવન કોઈ જીવી નહીં […]
[‘જનકલ્યાણ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.] [dc]મા[/dc]ણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે. જ્યાં […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.] [dc]લો[/dc]કોને તો એવી જ ખબર છે કે કેવળ પ્રકૃતિ જ ઋતુઓના રંગરાગ જાણે છે- સહે છે. વૃક્ષ પાનખરના ડરથી ડરી જઈને બીમાર પડતું નથી કે વસંતના આનંદથી એનું મગજ ચસકી પણ જતું નથી. એનામાં રંગરાગ ઝીલવા માટેની તીતીક્ષા છે, પણ બસસ્ટૅન્ડ તો એવી એક જગ્યા છે […]
[ટૂંકા નિબંધોના પુસ્તક ‘હું પાછો આવીશ ત્યારે….’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]થો[/dc]ડુંક મન દુભાયું છે. દીકરીએ એક સ્વપ્ન ગૂંથ્યું હતું. ફરી પાછા દોરા ઉકેલી નાખ્યા છે. મેં કોઈ ન જુએ તેમ આંખ લૂછી નાખી છે, પરંતુ જે વાસ્તવિક છે તેનો સ્વીકાર કરવાની મનની મારી નિર્બળતા […]