September 16th, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : પ્રવીણ દરજી |
3 પ્રતિભાવો »
[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] ‘જવાની’ કે ‘જુવાની’ ને ‘દીવાની’ કહીને આધેડ વયે પહોંચેલા માણસો યુવાનોની ઠીક ઠીક ઠેકડી ઉડાડતા આવ્યા છે. ‘જવાની’ ને ‘એ તો જવાની જ’ એટલે કે ચાલી જવાની એવું કહીને પણ આધેડો આશ્વાસન લેતા રહ્યા છે. સમયે સમયે યુવાનો ઉપર આ કે એવાં આળ મૂકવામાં સમાજ એક છૂપો આનંદ લેતો આવ્યો છે. આવો ....[વાંચો...]
September 6th, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : રીના મહેતા |
14 પ્રતિભાવો »
[પુનઃપ્રકાશિત] હમણાં એક દિવસ આમલી સાફ કરવા બેઠી. આમલીમાંથી કચૂકા નીકળ્યા અને તે સાથે જ મારા મનમાંથી પંદર-વીસ વર્ષ પહેલાનો સમય નીકળી પડ્યો. પહેલાનાં વખતમાં બધા જ ઘરોમાં આમલી વધારે વપરાતી. મા કે દાદીએ માટલામાં મીઠું લગાડીને ભરેલી આમલી બાળકોને સદાયે લલચાવતી રહેતી. આમલીની ખાટી સુગંધ અને તેના તગતગતા કાળા-કથ્થાઈ રંગવાળા કચૂકાનો લિસ્સો સ્પર્શ પંદર-વીસ ....[વાંચો...]