December 13th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : જગદીશ ત્રિવેદી |
11 પ્રતિભાવો »
[સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક એવા શ્રી જગદીશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગમ્મતનો ગુલદસ્તો’માંથી પ્રસ્તુત હાસ્યલેખો સાભાર લેવામાં આવ્યા છે. અભ્યાસમાં ડબલ પી.એચ.ડી. કર્યા બાદ હાસ્યક્ષેત્રે દેશ-વિદેશના કાર્યક્રમો સહિત તેઓ અખબારો અને સામાયિકો દ્વારા હાસ્ય-લેખક તરીકે પણ એટલી જ લોકચાહના પામ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો ....[વાંચો...]
December 9th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : સંકલિત |
21 પ્રતિભાવો »
[રીડગુજરાતીની કેટલીક સુવિધાઓનું પ્રોગ્રામિંગ કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી.] પતિ(પત્નીને) : ‘જો મને લોટરી લાગે તો તું શું કરે ?’ પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’ પતિ : ‘બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે ....[વાંચો...]