અન્ય લેખ

વિક્રમભાઈ : સંસ્થાઓના ઘડવૈયા – ડૉ. કમલા ચૌધરી

[‘વિચારવલોણું’ સામાયિક (જાન્યુઆરી-2012) માંથી સાભાર.] ડૉ. વિક્રમ સારાભાઈ સંસ્થાઓના મહાન ઘડવૈયા અને સામાજિક પરિવર્તનના સાહસિક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વના કેટલાક પાસાં, જે સંસ્થાઘડતર માટે મહત્વના હતા તે – બીજાઓ પર અપાર વિશ્વાસ અને કરુણા, વ્યક્તિ સાથેના સંબંધો જાળવવાની અદ્દભુત કળા, યુવા પેઢી માટેની સંભાળ અને લાગણી અને પ્રશ્નોને હલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ માટેની પ્રતિબદ્ધતા. ....[વાંચો...]

સિનેમાની શોધ : વિલિયમ ફ્રીઝ ગ્રીન – ડૉ. કિશોર પંડ્યા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘વિજ્ઞાનરસ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આજે આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ અને પડદા ઉપર હાલતાંચાલતાં ચિત્રો જોઈએ છીએ તેની આપણને નવાઈ નથી લાગતી. સિનેમા એટલી હદ સુધી આજે આપણા જીવન સાથે વણાઈ ગઈ છે, ....[વાંચો...]