February 8th, 2012 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : ડૉ. કમલા ચૌધરી |
1 પ્રતિભાવ »
[‘વિચારવલોણું’ સામાયિક (જાન્યુઆરી-2012) માંથી સાભાર.] ડૉ. વિક્રમ સારાભાઈ સંસ્થાઓના મહાન ઘડવૈયા અને સામાજિક પરિવર્તનના સાહસિક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વના કેટલાક પાસાં, જે સંસ્થાઘડતર માટે મહત્વના હતા તે – બીજાઓ પર અપાર વિશ્વાસ અને કરુણા, વ્યક્તિ સાથેના સંબંધો જાળવવાની અદ્દભુત કળા, યુવા પેઢી માટેની સંભાળ અને લાગણી અને પ્રશ્નોને હલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ માટેની પ્રતિબદ્ધતા. ....[વાંચો...]
January 25th, 2012 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : ડૉ. કિશોર પંડ્યા |
2 પ્રતિભાવો »
[ તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘વિજ્ઞાનરસ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આજે આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ અને પડદા ઉપર હાલતાંચાલતાં ચિત્રો જોઈએ છીએ તેની આપણને નવાઈ નથી લાગતી. સિનેમા એટલી હદ સુધી આજે આપણા જીવન સાથે વણાઈ ગઈ છે, ....[વાંચો...]