અન્ય લેખ

2020માં ભારત બને યુવાનો માટે બહેતર દેશ ! – ચેતન ભગત

[ ‘શિક્ષણ’માં ભ્રષ્ટાચાર એ આજના સમયની પાયાની સમસ્યા છે. આ બાબત વિશે તાજેતરના ‘ચિત્રલેખા’ વાર્ષિક અંક (નવેમ્બર-ડિસેમ્બર-2011)માં શ્રી ચેતન ભગતે પોતાના વિચારો તટસ્થ રીતે રજૂ કર્યા છે. આ બાબતે શું થઈ શકે તે દિશામાં આંગળી ચીંધી છે. રીડગુજરાતીને આ વિશેષ લેખ માટે પરવાનગી આપવા બદલ ‘ચિત્રલેખા’ની ટીમ, તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણી તથા શ્રી ચેતન ભગતનો ....[વાંચો...]

ગણિતવિહાર – બંસીધર શુક્લ

[ ગણિત એ માત્ર અભ્યાસક્રમનો એક વિષય નથી. એને સાહિત્ય, રમૂજ તેમજ અન્ય તમામ કલાઓ સાથે જોડી શકાય છે. ‘ગણિતવિહાર’ નામનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક એ બાબતને વધારે સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાં પ્રમેય, ભૂમિતિ, બીજગણિત, સંખ્યાપદ્ધતિઓ, ત્રિકોણમિતિ જેવી ગણિતની પાયાની બાબતો તો સરળ રીતે સમજાવી જ છે પરંતુ એ સાથે ગણિતનો શબ્દકોશ, છેતરપિંડીનું ....[વાંચો...]