February 9th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ગાંધીજી |
0 પ્રતિભાવ »
[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.] [22 ફેબ્રુઆરી, 1944ના રોજ યરવડા જેલમાં બા બાપુના ખોળામાં ચિરનિદ્રામાં પોઢી ગયાં. બાના મૃત્યુ પછી બાપુએ કાઢેલા ઉદ્દગારો કે લખેલા પત્રોમાંથી....] [1] મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું. [2] બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ ....[વાંચો...]
February 7th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ડૉ. રઈશ મનીઆર |
8 પ્રતિભાવો »
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] અનિકેતની ઉંમર છે સાત વર્ષ. બીજા ધોરણમાં ભણે છે. દેખાવે તેજસ્વી અને ચબરાક. ગતિશીલ અને ચપળ. નવી વસ્તુ શીખવામાં સમજવામાં હોશિયાર. દરેક નવી ચીજનું એને કુતૂહલ. પરંતુ એનાં માતાપિતા અને શિક્ષકોને અનિકેત સામે ઘણી ફરિયાદો છે. કારણ ? કારણ એ જ કે અનિકેતનું પરિણામ નબળું આવે છે. પરિણામ નબળું આવે છે એ ....[વાંચો...]