સાહિત્ય લેખ

માનવીય સંબંધોમાં આત્મીયતાનું સિંચન – કવિતા મોદી

[રીડગુજરાતી પર અન્ય વધુ સુવિધાઓ ઉમેરવાનું કાર્ય પૂર્ણતાને આરે હોઈને આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી.] [ આદરણીય શ્રી સુરેશભાઈ પરીખ એટલે હરતી ફરતી મોબાઈલ લાઈબ્રેરી. તેમણે પોતાનું સમગ્ર જીવન સૌને વાંચતા કરવામાં ગાળ્યું છે. ‘વિચારવલોણું’ સામાયિકના તેઓ સ્થાપક છે. હાલની ઢળતી ઉંમરે પણ તેઓ સતત પરિભ્રમણ ....[વાંચો...]

ત્રણ પ્રસંગો – હંસા જાની

[ તંત્રીનોંધ : જેમ જેમ કાળ વીતતો જાય છે તેમ તેમ ગાંધી-વિચાર વધુ ને વધુ પ્રસ્તુત બનતો જાય છે. એથી જ કહી શકાય કે ગાંધી એ ‘શાશ્વત ગાંધી’ છે. આ શબ્દને સાર્થક કરતું ‘શાશ્વત ગાંધી’ નામનું સામાયિક તાજેતરમાં ભૂજથી શરૂ થયું છે. આ સામાયિકના તંત્રી શ્રી રમેશભાઈ સંઘવીનો પરિચય આપવો પડે તેમ નથી. કારણ કે ....[વાંચો...]