January 28th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : નરોત્તમ પલાણ |
5 પ્રતિભાવો »
[ 46મું ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન જૂનાગઢમાં આવેલ ‘રૂપાયતન’ ખાતે યોજાઈ ગયું. આ પ્રસંગે ‘જાજવલ્યમાન જૂનાગઢ’નામના એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, જેમાંથી ઈતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ દ્વારા લિખિત પ્રસ્તુત લેખ અહીં સાભાર લેવામાં આવ્યો છે. વિશેષમાં આ લેખ rupayatan.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે. આ માટે શ્રી નિલેશભાઈ બંધિયાનો ....[વાંચો...]
January 27th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જયદેવ માંકડ |
3 પ્રતિભાવો »
[ મોરારિબાપુનાં સાંનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યવસ્થાપન સંભાળતાં-સંભાળતાં જે કંઈ અનુભવો-અનુભૂતિ થઈ તેને શ્રી જયદેવભાઈ ખૂબ વિચાર-મંથન સાથે શબ્દબદ્ધ કરીને કાગળ પર ઉતારતાં રહે છે. પ્રકાશના પંથીઓ માટે તે પ્રેરણાદાયક બની રહે તેમ છે. નાની-નાની બાબતોમાં જાગૃતી રાખવી એ કેટલી મૂલ્યવાન બાબત છે, તેનું દર્શન તેમના લેખોમાં થાય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી ....[વાંચો...]