January 26th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મોહમ્મદ માંકડ |
3 પ્રતિભાવો »
[ તાજેતરમાં આદરણીય શ્રી દિનકરભાઈ જોષીના મુંબઈ ખાતે યોજાયેલા અમૃત મહોત્સવ પ્રસંગે તેમની સર્જનયાત્રાની ઓળખ કરાવતું ‘શબ્દયોગના સાધક : શ્રી દિનકર જોષી’ નામનું પુસ્તક સૌને ભેટ આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત લેખ તેમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સાહિત્યના અગ્રગણ્ય સર્જકોએ શ્રી દિનકરભાઈના પુસ્તકો વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. વિવિધ અખબાર/સામાયિકોમાં પ્રકાશિત થયેલા લેખો ....[વાંચો...]
January 25th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મહેશ અનંતરાય પટ્ટણી |
3 પ્રતિભાવો »
[ સર પ્રભાશંકર પટ્ટણીના પૌત્ર શ્રી મહેશ અનંતરાય પટ્ટણીએ તેમના દાદા વિશે લખેલ આ ટૂંકું જીવનચરિત્ર છે. ભાવનગરના દીવાનપદે રહી ચુકેલા સર પ્રભાશંકર પટ્ટણીના અનેક જીવનપ્રસંગો ખૂબ જાણીતા છે. તેમણે અનેક સુંદર અને પ્રેરક કાવ્યો રચ્યાં છે. આ કાવ્યોનું પુસ્તક ‘મિત્ર’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયું છે, જેમાંથી આ જીવનચરિત્ર સાભાર લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ ....[વાંચો...]