[ મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈએ સાહિત્યક્ષેત્રે શ્રી ઈન્દુભાઈ બ્રહ્મભટ્ટ સાથે મળીને તાજેતરમાં રાજવી કવિ શ્રી કલાપીની 26 જેટલી ગુજરાતી ગઝલોનું સંપાદન ‘આશક જહાં થાતી નથી’ પુસ્તક હેઠળ કર્યું છે. અત્રે તેમાંથી કવિશ્રી કલાપીના સાહિત્ય તેમજ જીવનનો સંક્ષિપ્ત પરિચય આપતો લેખ પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ […]
વિભાગ : સાહિત્ય લેખ
[ જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા અગાઉ પ્રકાશિત થયેલા સુપ્રસિદ્ધ ‘શાંત તોમાર છંદ’ અને ‘અમીઝરણાં’ પુસ્તકશ્રેણી અંતર્ગત તાજેતરમાં પ્રકાશિત થયેલ ત્રીજું પુસ્તક છે ‘એક ઘડી, આધી ઘડી…’. સુવિચાર, પ્રેરક પ્રસંગ, સ્વાસ્થ્યમંગલ, ગઝલ-શેરનો સુંદર સમાવેશ કરતાં આ પુસ્તકનું સંપાદન શ્રી રમેશભાઈ સંઘવીએ કર્યું છે. આજે તેમાંથી થોડું આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક […]
[વિવિધ મહાનુભાવોના પિતા સાથેના પ્રેરક પ્રસંગો પર આધારિત પુસ્તક ‘પિતા-પહેલા ગુરુ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. શ્રીરામભાઈ રમણલાલ સોનીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] પિતા થકી પ્રેરણા (આલબર્ટ આઈન્સ્ટાઈન) બાળક આલ્બર્ટના પિતા વિદ્યુતશાસ્ત્રના અભ્યાસી હતા, અને વીજળીના ઉપયોગ વિશે […]
[ સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશી પોતાના અભ્યાસકાળ દરમિયાન કવિવર શ્રી ઉમાશંકર જોશી સાથે કેવો પૂર્વગ્રહ ધરાવતા હતા અને એ પછી ઉમાશંકર જોશીના પ્રેમે તેમને કેવી રીતે પોતાના કરી લીધા, તેની નાજુક પળો વિશેનો આ લેખ તાજેતરના ‘નવનીત સમર્પણ’ (ઉમાશંકર જોશી : શતાબ્દી વંદના વિશેષાંક)માંથી સાભાર લેવામાં આવ્યો છે.] ઉમાશંકર […]
[ જીવનપ્રેરક લખાણો પર આધારિત પુસ્તક ‘પ્રેમની વસંત’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] પ્રેમ-પ્રભુનું દ્વાર રામાનુજાચાર્ય ભક્તિમાર્ગના એક આચાર્ય હતા જેમણે જગતને ‘વિશિષ્ટાદ્વૈત’ નામનો સિદ્ધાંત આપ્યો. એક વાર તીર્થાટન કરતાં એ એક ગામમાં રોકાયા હતા. સાંજના સમયે જ્ઞાનોપદેશ આપે. લોકો દૂર દૂરથી સાંભળવા આવે. વ્યાખ્યાન […]
[1] જાડા કપડાં – પ્રો. ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહાન વિદ્વાન અને રાજા સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળના ગુરુ હતા. પોતે સાધુ હોવાથી તે વિવિધ સ્થળોએ ફરતા ને લોકોને ધર્મનો ઉપદેશ આપતા. રાજાના ગુરુ હોવાથી એમનો સમગ્ર રાજ્યમાં ઘણો આદર હતો અને ઠેર ઠેર તેમને ભાવભીનો આવકાર મળતો […]
[‘નવનીત સમર્પણ’ સામાયિક માર્ચ-2011માંથી સાભાર.] ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને….’ આવું કેમ લખ્યું હશે ? હરિનો મારગ તો પરમ સમીપે પહોંચવાનો મારગ. પરમ આનંદના પ્રદેશમાં પહોંચવાનો મારગ. પ્રેમપ્રદેશમાં પહોંચવાનો મારગ. આ મારગ જ શૂરાનો ? આધુનિક શોધખોળો દ્વારા મૂળભૂત સિદ્ધાંતો, વેદવિચાર અને ઋષિવાણીને વૈજ્ઞાનિક આધાર મળતો અનુભવાય […]
[ ‘તમે જ તમારું અજવાળું’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રીમતી સોનલબેન મોદીએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હમણાં હમણાં ઘણી વાર એવું બને છે, કે રિક્ષાવાળાઓ અમુક વિસ્તારમાં આવવાની ‘ના’ પાડી દે. નજીકમાં જ જવાનું હોય તો ખાસ. વળી કોઈ રિક્ષાવાળાના દિલમાં રામ વસે […]
[‘જનકલ્યાણ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર.] ‘ઓહ નો, આજે સોમવાર. ફરી પાછું ઓફિસે જવાનું. એ જ ખટપટ, એ જ વાતાવરણ, એટલો કંટાળો આવે છે, એલાર્મની ઘંટડી બંધ કરી પાંચેક મિનિટ પછી ઊઠી જ જવું છે, નહીંતર પાછું જવાનું મોડું થશે…’ એવું વિચારી ઝંખના પથારીમાં આડી પડી. શુક્રવારની સાંજ પડે ત્યારે અથવા કોઈ વાર […]
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ? આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ […]
પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતી સાઈટને વધુ બોજ ન પડે તે હેતુથી (તકેદારીના પગલા રૂપે) અગાઉ પ્રકાશિત થયેલા તમામ લેખોને ‘સંગ્રહિત’ લેખો સ્વરૂપે મૂકવાનું કાર્ય ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ આપ એ નવી ગોઠવણી જોઈ શકશો, જેના દ્વારા આપ વધુ સરળતાથી અગાઉના લેખ શોધી શકશો. રીડગુજરાતીને નવા સર્વર પર સ્થળાંતરિત કર્યા […]