અધ્યાત્મિક લેખ

મજહબ હમેં સિખાતા, આપસ મેં પ્યાર કરના ! – વિનોબા

[ બધા જ ધર્મો એક છે એ ન્યાયે વિનોબાજીએ બધા જ ધર્મોનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. એમ કર્યા બાદ એમણે દરેક ધર્મના સારરૂપ નાનકડી પુસ્તિકાઓ લખી. ‘ઈસ્લામનો પયગામ’ પુસ્તિકા તેમાંની એક છે, જેમાંથી આ લેખ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે ....[વાંચો...]

પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર

[પુનઃપ્રકાશિત] નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર ....[વાંચો...]