December 19th, 2011 | પ્રકાર : અધ્યાત્મિક લેખ | સાહિત્યકાર : વિનોબા ભાવે |
3 પ્રતિભાવો »
[ વેદો એ આપણા જીવનનું ‘Users Manual’ છે. એક ભ્રમ એવો છે કે વેદો માત્ર પૂજા કરવાને લાયક ધર્મગ્રંથો છે. હકીકતે એમ નથી. એ તો આપણા રોજિંદા જીવનની અત્યંત નિક્ટ છે. વેદોમાં ઉપાસના ઉપરાંત સમાજ વ્યવસ્થા, આરોગ્ય-ચિંતન, કુટુંબભાવ વગેરે વિષયો પર અનેક બાબતો પ્રકાશિત થઈ છે. અહીં ઋષિ વિનોબાજી વેદોના સારરૂપ કેટલાક મંત્રો વિશે અત્યંત ....[વાંચો...]
November 25th, 2011 | પ્રકાર : અધ્યાત્મિક લેખ | સાહિત્યકાર : મોરારિબાપુ |
1 પ્રતિભાવ »
[ રામકથા અંતર્ગત પૂ. બાપુ દ્વારા પ્રસંગને અનુરૂપ કહેવાયેલા સુંદર દષ્ટાંતો અને જીવનપ્રેરક વિચારોનું સંપાદન કરીને આપણા જાણીતા હાસ્યલેખક અને હાસ્યકલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીએ ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં બે વર્ષ અગાઉ ‘માનસદર્શન’ નામે કૉલમ લખવાનું શરૂ કર્યું. આ કૉલમમાં પ્રકાશિત થયેલા લેખોમાંથી ચૂંટેલા લેખોનું તાજેતરમાં ‘માનસદર્શન’ પુસ્તક રૂપે પ્રકાશન થયું છે; જેની પ્રસ્તાવના શ્રી ગુણવંતભાઈ શાહે ....[વાંચો...]