[પુનઃપ્રકાશિત] [ઈ.સ 1982માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગદ્યસંચય – ભાગ:2’ માંથી સાભાર.] [dc]સો[/dc]હામણા કાશ્મીરનું ગુલમર્ગ એ એક સુન્દરતમ સ્થળ છે. એક વખત જોયું હોય તો કોઈ તેને ભૂલી શકતું નથી. આ વખતે મેં અગિયાર વર્ષે ફરી ગુલમર્ગ જોયું, પણ જાણે તે ચિર-પરિચિત ! કાશ્મીરનાં બીજા સર્વ સ્થળો કરતાં ગુલમર્ગની શોભા કાંઈક […]
વિભાગ : પ્રવાસવર્ણન
[ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત પુસ્તક ‘યાદગાર પ્રવાસ’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જુદા જુદા 67 જેટલા પ્રવાસલેખોનો સંચય કરવામાં આવ્યો છે, જેમાં દેશ-વિદેશના અનેક પ્રવાસોનો સમાવેશ થાય છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]મા[/dc]ણસે ધરતી પર તો યાતાયાતની વ્યવસ્થા કરી જ લીધી […]
ભક્તકવિ નરસિંહ મહેતાના જીવનનો એક પ્રસંગ છે. ભગવાન શિવ જ્યારે નરસિંહ મહેતાની ઉપાસનાથી પ્રસન્ન થયા ત્યારે શિવજીએ તેમને વરદાન માગવાનું કહ્યું. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણ-રાધાનો રાસ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. એ પછી શિવકૃપાથી તે મહારાસના દર્શન પણ કર્યાં. આ ધરા પર કેટલીક એવી અલૌકિક ઘટનાઓ બની છે જે કોઈને પણ જોવાનું […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિરાસત વિજયનગરની’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. સર્જક શ્રી રમેશભાઈ ઠક્કર હાલમાં નાયબ કલેકટર તરીકે ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવી રહ્યાં છે અને શ્રી જગદીશભાઈ ખેડબ્રહ્મા ખાતે હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે બંને સર્જકોનો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રમેશભાઈનો […]
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.] નર્મદા નદી મધ્ય પ્રદેશમાં અમરકંટક આગળથી નીકળી, ૧૩૦૦ કી.મી. જેટલું અંતર કાપીને ભરૂચ આગળ અરબી સમુદ્રને મળે છે. નદીની આ લંબાઈમાં તેને કિનારે […]
લાંબા સમયના એકધાર્યા કામકાજથી કંટાળેલા લોકો મોટેભાગે ટૂંકા પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. એક-બે દિવસના આવા પ્રવાસોની મુખ્ય તકલીફ એ છે કે એમાં માનસિક થાકને ઉતારવા જતા શારીરિક થાક ઘર કરી બેસે છે ! વળી, કોઈ પણ જગ્યાને ફક્ત જોવી અને માણવી એ બંને જુદી વસ્તુ છે. ત્રણ-ચાર સ્થળોને ફક્ત […]
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ અગાઉ આપણે તેમના દુબઈ, ગિરિમાલા ધોધ, વિસલખાડી, રતનમહાલ, નિનાઈ ધોધ વગેરે પ્રવાસવર્ણનો માણ્યાં છે. […]
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jvbhatt54@yahoo.com સંપર્ક કરી શકો છો.] સાવધાન અમદાવાદીઓ… ખબરદાર કર્ણાવતી શહેરના નાગરિકો… હોંશિયાર આશાવલી શહેરના સુધરેલા સિટિઝનો…. ન કભી આપને દેખા હૈ, ન કભી આપને કિસીકો દિખાયા હૈ… ન કભી સોચા હૈ, ન કભી સોંચેંગે… જરા […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મહાબળેશ્વર’ નામના આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં મહાબળેશ્વર તથા તેના જોવાલાયક સ્થળોની ખૂબ નાનામાં નાની વિગત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ […]
[‘સંસ્કૃતિબિંદુ’ માસિક ડિસેમ્બર-2010માંથી સાભાર.] મિયાણીથી આગળ વધતાં સૌરાષ્ટ્રના આ પશ્ચિમ સમુદ્રકિનારે ભૌગોલિક દષ્ટિએ કંઈક ટાપુ જેવું પોરબંદર, દેશના અન્ય ભાગો સાથે જલ, સ્થલ અને વાયુમાર્ગે જોડાયેલું એક ઔદ્યોગિક નગર છે. સુદામા અને ગાંધીજીની જન્મભૂમિ તરીકે જાણીતું આ શહેર પ્રવાસ માટેનાં બીજાં પણ ઘણાં આકર્ષણો ધરાવે છે. સમુદ્રના મિજાજી સૌંદર્ય સાથે […]
[રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] પાંચસોથી હજાર વર્ષ પહેલાંના સમયગાળામાં ગુજરાતના વિજયનગર ગામની નજીક પોળો નામની નગરી વસેલી હતી. અહીં વહેતી હરણાવ નદીના કિનારે એક વાર દાનવીર ભામાશા […]
[ રીડગુજરાતીને આ સુંદર અને વિસ્તૃત પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.] દુનિયાનાં પ્રખ્યાત સ્થળો જોવાની ઈંતેજારી કોને ન હોય ? યુરોપ ખંડમાં આવેલ પૃથ્વી પરના સ્વર્ગ સમાન સ્વીટ્ઝરલેન્ડ, આલ્પ્સ પર્વતનાં બરફછાયાં […]