(‘સંસારીનું સુખ સાચું…’ પુસ્તકમાંથી સાભાર) આ વખતે તો અંજુબહેન વિદેશથી ખાસ્સા લાંબા ગાળે પાછા ફર્યાં હતાં. તેમના માનમાં ચોથા બંગલાવાળાં માલાબહેને સોસાયટીની બહેનોને ચાપાણી માટે તેડાવી હતી. નાનામોટાં, સાસુ-વહુ સહુ હતાં. બધાં સરખેસરખા પોતપોતાનું ટોળું જમાવીને બેસી ગયાં હતાં. ગુજરાતી પૂરેપૂરું બોલતા આવડતું હોવા છતાં સાસુઓને પછાત બતાવવા કે પોતાનો […]
સર્જક : અરુણા જાડેજા
[ પુનિત પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલા શ્રીમતી અરુણાબેન જાડેજાના પુસ્તક ‘સંસારીનું સુખ સાચું’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. તેઓ કહે છે કે ‘ચૂલે મૂકેલી તાવડી જેવો આ સંસાર, પહેલા હાથ દાઝે ને પછી જ રોટલો મળે. સંસારની આ ચારેય અવસ્થા ચૂલો સળગાવતા, તાવડી તપાવતા, રોટલો ઘડતા, હાથ દઝાડતા શીખવાડીને […]
[ એક પોલીસ અધિકારીની ધર્મપત્ની તરીકે અરુણાબેને શ્રી જુવાનસિંહભાઈની કારકિર્દી-ગાથા તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘હૈયુ, કટારી અને હાથ’માં વર્ણવી છે. પી.એસ.આઈથી શરૂ કરીને ડેપ્યુટી કમિશનરના પદ સુધી પહોંચીને નિવૃત્ત થનાર જુવાનસિંહભાઈની આ જીવનકથા રોમાંચક ઘટનાઓથી ભરેલી છે. પોલીસ અધિકારીના પત્ની તરીકે અરુણાબેને જે અનુભવ્યું છે તેની વાત અહીંના લેખમાં પ્રસ્તુત […]
[ એક ગૃહિણીની સ્વાદબ્રહ્મથી માંડીને શબ્દબ્રહ્મ સુધીની સીધી-સાદી સાધનાને તાજેતરમાં અરુણાબેને ‘લખવૈયાગીરી’ પુસ્તક હેઠળ શબ્દસ્થ કરી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ અરુણાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26449691 અથવા આ સરનામે arunaj50@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]
[ વિનોબાજી સાથે ભૂદાનયજ્ઞમાં જોડાયેલું એક નામ છે ‘શ્રી પાંડુરંગ સદાશિવ સાને’. લોકો એમને ‘સાને ગુરુજી’ના નામથી ઓળખતાં. ધૂળિયા જેલમાં વિનોબાજી જ્યારે ભગવદ ગીતા પર બોલતાં ત્યારે તેનું લેખન શ્રી સાને ગુરુજીએ કર્યું હતું. પાછળથી તે આપણને ‘ગીતા પ્રવચનો’ નામે પ્રાપ્ત થયું. સાને ગુરુજી અત્યંત ઋજુ સ્વભાવનાં હતાં. તેમને તેમની […]
[‘ઉદ્દેશ’ સામાયિક સપ્ટેમ્બર-2011માંથી સાભાર.] વહાલી જસુ, તારા કહ્યા પ્રમાણે વિગતવાર બધું જ લખું છું, ‘વર્ડ’માં જ મોકલું છું જેથી ફાઈલ ખૂલવામાં વાંધો નહીં. સાથે ઝીપ-ફાઈલમાં ફોટા પણ છે. લગ્ન વખતે ભગવાન પાસે જે એક વાર માગ્યું તે માગ્યું, પછી માગવાનો વારો નથી આવ્યો. ઈચ્છું અને થતું જાય. પેલા સુતિષ્ણ ઋષિની […]
[ ‘જનકલ્યાણ’ મે-2011માંથી સાભાર. આ લેખ સત્યઘટના પર આધારિત છે; જેની રજૂઆત શ્રીમતી મનીષાબેન પ્રસાદ પટવર્ધને કરી છે અને તેનું શબ્દાંકન અરુણાબેન જાડેજાએ કર્યું છે.] પિયર કહો એટલે દરેક સ્ત્રીના મોં પર એક જાતનો સંતોષ, આનંદ, ઉત્સાહ, અચરજ, ગર્વ એવા વિવિધ ભાવો ઊભરતા જોવા મળે છે. મરાઠી કવયિત્રી બહિણાબાઈએ પોતાની […]