[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] પગરવ સુણાવો અથવા નીરવતાને બુઝાવો, કાં તો અમીરી દ્યો કાં ગરીબીને હટાવો. નાહક ન એને રણના તમે પાઠો ભણાવો, પહેલાં બિચારાં જળને બરફ શું છે બતાવો તારા સિવાય ક્યાંયે નથી ઠરતું હવે મન, આ છે પ્રભાવ તારો કે છે મારા અભાવો. એ છે સહજ ને એને સહજતાથી […]
સર્જક : અશરફ ડબાવાલા
1 post