[‘અખંડ આનંદ’માંથી સાભાર.] જીવનમાં અનેક અજાયબીઓ છે. યોગ્ય કહેવાયું છે કે હકીકતો ઘણી વાર કલ્પના કરતાંય વધુ અજાયબ હોય છે ! ક્યાં જન્મેલો ને ક્યાં જવા નીકળેલો માણસ ક્યાંનો ક્યાં જઈ ચડે છે ! કોઈ કાર્યમાં ડૂબેલી વ્યક્તિ બધું કોરાણે મૂકી શુંનું શું કરવા માંડે છે ! લોકો બધો ભાગ્યનો […]
સર્જક : ઈન્દ્રવદન બી. રાવલ
1 post