[ ગુજરાતી સાહિત્યમાં કેટલાક પુસ્તકો વિશિષ્ટ છે. કાવ્ય, ગઝલ, વાર્તા અને નિબંધથી સાવ અલગ પ્રકારનું સાહિત્ય આપણી ગુજરાતી ભાષામાં છપાય છે, જેની જાણ ખૂબ ઓછા લોકોને હોય છે. જૂનાગઢના શ્રી એલ.વી. જોશીભાઈનું આ પુસ્તક આ રીતે અનોખું છે. વર્ષના પ્રત્યેક દિવસને ઉજ્જ્વળ બનાવતા મહાનુભાવોની પ્રેરક ઝાંખી કરાવતું આ પુસ્તક વાંચવા […]
સર્જક : એલ. વી. જોશી
1 post