(‘ચિંતનને ચમકારે’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હું તારો અને તું મારો અંશ છે, આપણા પ્રેમનો એ જ સારાંશ છે. – સાગર તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ? આંખો બંધ કરો અને થોડાક ખોવાઈ જાવ. એ ક્ષણને યાદ કરો જ્યારે તમે પહેલી વખત તમારી પ્રિય […]
સર્જક : કૃષ્ણકાંત ઉનડકટ
2 posts
[ માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. તેમના ‘ચિંતનની પળે’ પુસ્તકમાંના કેટલાક લેખ આપણે બે-એક વર્ષે અગાઉ માણ્યા હતા. આજે માણીએ વધુ એક લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો […]