[‘ભૂમિપુત્ર’ માંથી સાભાર.] પ્રકૃતિના ઉત્ક્રાંતિક્રમાં એક તબક્કે આત્મસભાનતા અને આત્મપ્રભુત્વની સંભાવના ધરાવતી એક હસ્તી તરીકે મનુષ્યનો આવિર્ભાવ થયો. આ મનુષ્યનો પિંડ પ્રકૃતિના અંશોમાંથી બંધાયો હોવા છતાં એનું મૂળ સત્વ અથવા એમ કહો કે એનો આત્મા એ પ્રકૃતિનું સર્જન કે તેઓ કોઈ ભાગ નથી. આમ મનુષ્ય પ્રકૃતિમાં અવતરે છે, પરંતુ એની […]
સર્જક : ગોવર્ધનભાઈ દવે
1 post