(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) રોજના ક્રમ મુજબ મિત્રો બાગમાં એકઠા થયેલા. હું અને મારો મિત્ર અરવિંદભાઈ કોઈ પ્રવાસની રૂપરેખા આપી રહેલા. નર્મદા નદીને કિનારે એક સાધના કેન્દ્ર ખુલ્લું મૂકવાના પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ મળેલું. સ્થળ હતું રાજપીપળા પાસેનું નાનકડું ઓરી ગામ… રાત્રીની ટ્રેનમાં નીકળવાનું. સવારે વડોદરા. ત્યાંથી […]
સર્જક : જયંત રાઠોડ
1 post