(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘તમે સાચા હો તો પણ બાપ, રોઈ લેવું પણ રાવ ન કરવી.’ મોરારિબાપુની તાજેતરની એક કથામાં હમણાં આ સૂત્ર સાંભળવા મળ્યું. બાપુની કથાપ્રવાહમાં સહજપણે આવાં મૂલ્યવાન મોતી સમાં સૂત્રો મળી આવે છે. કોઈ કોઈ મરજીવા હોય પણ મરજીવાને તો ડૂબકીઓ મારવી પડે, જોખમ લઈ […]
સર્જક : જયદેવ માંકડ
[ મહુવાના કૈલાસ ગુરુકુળ ખાતે પૂ.મોરારિબાપુના સાંન્નિધ્યમાં રહીને થતા અનુભવો-અનુભૂતિઓ વિશેનો આ સુંદર લેખ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી જયદેવભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 અથવા આ સરનામે jaydevmankad@gmail.com સંપર્ક કરી શકો છો.] સાઈંઠના દાયકામાં, સૌરાષ્ટ્ર યુનિ.નાં સ્થાપક કુલપતિ, સાક્ષર અને ગંગાજળા વિદ્યાપીઠ અલીઆબાડાનાં સ્થાપક સ્વ. […]
[ બહુધા સામાન્યજન મહાન વ્યક્તિના જીવનના કેવળ બાહ્ય પ્રગટ રૂપને જ જોઈ શકે છે. તેમના દૈનિક જીવન વ્યવહાર વિશેની તેને કોઈ માહિતી હોતી નથી. આ સમયે ઉત્તમશ્લોક માનવીઓના નજીક રહેનારા વ્યક્તિઓ જો આ બાબતે કંઈક પ્રકાશ પાડે તો એ માહિતી સામાન્યજન સુધી પહોંચી શકે. મહુવા ખાતે પૂ.મોરારિબાપુના સાનિધ્યમાં રહેતા જયદેવભાઈ […]
[ મોરારિબાપુનાં સાંનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યવસ્થાપન સંભાળતાં-સંભાળતાં કે પછી સહયાત્રા દરમ્યાન જે કંઈ અનુભવો-અનુભૂતિ થાય તેને શ્રી જયદેવભાઈ જાગૃતિપૂર્વક ઝીલતાં રહે છે. તેમના એવા જ એક પ્રવાસને યાત્રામાં ફેરવતો એક પ્રસંગ તેમણે અહીં નોંધ્યો છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી જયદેવભાઈનો (મહુવા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ […]
[ મોરારિબાપુનાં સાંનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યવસ્થાપન સંભાળતાં-સંભાળતાં જે કંઈ અનુભવો-અનુભૂતિ થઈ તેને શ્રી જયદેવભાઈ ખૂબ વિચાર-મંથન સાથે શબ્દબદ્ધ કરીને કાગળ પર ઉતારતાં રહે છે. પ્રકાશના પંથીઓ માટે તે પ્રેરણાદાયક બની રહે તેમ છે. નાની-નાની બાબતોમાં જાગૃતી રાખવી એ કેટલી મૂલ્યવાન બાબત છે, તેનું દર્શન તેમના લેખોમાં થાય છે. રીડગુજરાતીને […]
[બાપુના સાનિધ્યમાં રહીને મહુવા ખાતે આવેલા શ્રી કૈલાસ ગુરુકૂળનું સંચાલન સંભાળી રહેલા શ્રી જયદેવભાઈ ‘રામકથા શું છે ?’ તે અંગે આ પ્રસ્તુત લેખમાં પોતાનો ભાવ વ્યક્ત કરે છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જયદેવભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 સંપર્ક કરી શકો છો.] બાપુના […]
[‘નવનીત સમર્પણ’ સામાયિક માર્ચ-2011માંથી સાભાર.] ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને….’ આવું કેમ લખ્યું હશે ? હરિનો મારગ તો પરમ સમીપે પહોંચવાનો મારગ. પરમ આનંદના પ્રદેશમાં પહોંચવાનો મારગ. પ્રેમપ્રદેશમાં પહોંચવાનો મારગ. આ મારગ જ શૂરાનો ? આધુનિક શોધખોળો દ્વારા મૂળભૂત સિદ્ધાંતો, વેદવિચાર અને ઋષિવાણીને વૈજ્ઞાનિક આધાર મળતો અનુભવાય […]