[પુન:પ્રકાશિત] [‘ચાલો ભગવાનને મળવા જઈએ’ પુસ્તકમાંથી સાભાર.] કર્મ કેવાં હોવાં જોઈએ ? સાધના માટે કોઈ વિશિષ્ટ કર્મોની આવશ્યકતા નથી. જે કંઈ કર્મો કરવાના છે, એ બધાં જ સાધનાના ભાગ રૂપે બની શકે છે. આધ્યાત્મિક દષ્ટિએ કાર્યોમાં કોઈ ભેદ નથી. કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું નથી. જોડા સીવવા […]
સર્જક : જ્યોતિ થાનકી
2 posts
[ પુનઃ પ્રકાશિત – ‘ચાલો ભગવાનને મળવા જઈએ’ પુસ્તકમાંથી સાભાર.] કર્મ કેવાં હોવાં જોઈએ ? [dc]સા[/dc]ધના માટે કોઈ વિશિષ્ટ કર્મોની આવશ્યકતા નથી. જે કંઈ કર્મો કરવાના છે, એ બધાં જ સાધનાના ભાગ રૂપે બની શકે છે. આધ્યાત્મિક દષ્ટિએ કાર્યોમાં કોઈ ભેદ નથી. કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું […]