(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) (૧) ગાંધીજી નિત્ય નવા સ્વરૂપે યુગે યુગે નવા નવા સ્વરૂપે પ્રગટ થતા સનાતન ગાંધીને ઓળખવા માટે આપણા સમાજમાં અસંખ્ય ગાંધી ઘટનાઓ બને તેને નિહાળવી પડશે. રુશવત ન લેવાનો સંકલ્પ પાળવા માટે ઓફિસમાં બહાદુરીપૂર્વક લડત આપનારો કોઈ પ્રામાણિક કર્મચારી ખાદી ન પહેરતો હોય તોય ગાંધીનો લાડકવાયો ગણાય. સનાતન […]
સર્જક : ડૉ. ગુણવંત શાહ
1 post