‘પપ્પા, આ શું માંડ્યું છે? વહેલી સવારે ઊઠીને શ્રદ્ધાનો મંત્રોચ્ચાર કરીને મારી ઊંઘ બગાડો છો?' નિખિલેશ સહેજ છણકા સાથે બોલ્યો અને પાસું ફેરવી સૂઈ ગયો ! ભક્તિપ્રસાદ પૂર્વ આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં રહ્યા અને પુષ્કળ ધન કમાયા. તેમનામાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ભારોભાર હતો. શ્રદ્ધા એમના જીવનનું પ્રેરકબળ હતી. એ મૂડીને આધારે જ તેઓ કરોડપતિ બન્યા હતા. પત્નીના અવસાન પછી તેમણે પુત્ર નિખિલેશને એક માતાની જેમ ઉછેર્યો હતો. તેમની શ્રદ્ધાનો વારસદાર બને પણ નિખિલેશ જુદી જ માટીનો યુવક હતો. એના જીવનમાં શ્રદ્ધાનું નહીં શંકાનું સ્થાન મહત્વનું હતું. એ દેશને બાદમાં અને પોતાની જાતને અગ્રિમસ્થાને મૂકતો હતો.
સર્જક : ડૉ. ચંદ્રકાન્ત મહેતા
(‘સમાજની સોનોગ્રાફી’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સંસ્કૃતના ‘સંતુષ્’ (સંતોષ પામવો) શબ્દ જેટલું મળે તેટલાથી ‘પ્રસન્ન’ રહેવું, તેવો ભાવ સૂચવે છે. ભાગ્યમાં માનનાર એમ વિચારી સંતુષ્ટ રહેવામાં માને છે કે નસીબમાં લખ્યું હશે […]
(‘ધર્મની ટેલિપથી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) તીર્થયાત્રા એ કેવળ ‘પુણ્યસંચય’ પ્રેરિત પ્રવાસકાર્ય નથી પરંતુ અંદરથી પવિત્ર બનવા માટે મન-હૃદયના જરૂરી ફેરફારો કરવાની સંકલ્પબદ્ધતા છે. દેવદર્શન એ દેહાસક્તિ ઘટાડી પોતાનામાં માનવતા અને […]
(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) કાળાં ડિબાંગ વાદળોવાળી મેઘલી રાત, બારે મેઘ ખાંગા થયા બાદ ઈન્દ્રદેવે વરસાદને ‘સ્ટે’ ઓર્ડર આપ્યો છે. પવનના સૂસવાટા અને વીજળીના કડાકા વાતાવરણને ભયાનક બનાવી રહ્યા છે, મધરાતે ઘૂવડ અને ચીબરીનો અવાજ કશાક અમંગળના એધાંણ આપી રહ્યો છે. શ્વાનનું કરૂણ રૂદન નાનક શેઠના સ્વજનોને […]
(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૫ના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ‘શિયાળાનો દિવસ ! સૂર્યાસ્ત હવે હાથવેંતમાં. સૂરજને ઊગવાની પણ ઉતાવળ અને આથમવાની પણ ઉતાવળ ! છતાં બધું જ ઘડિયાળના કાંટા મુજબ. આકાશ તો એકનું એક ! સૂરજ એકનો એક. અંધકારની છાતી ચીરીને સૂરજ ઊગે છે અને અંધકારને જગતનો હવાલો આપીને સૂરજ આથમે […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘હૈયે હૈયે હલચલ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવેલી છે.] એક વિશાળ વડલાની ગોદમાં મેલાં-ઘેલાં વસ્ત્રો પહેરીને બેઠેલા એક યુવકને જોઈને ગોપાલીને આશ્ચર્ય થયું. મલિન વસ્ત્રો, ઊંડી ધસી ગયેલી આંખો, રૂપાળો છતાં […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ટૂંકીવાર્તાના પુસ્તક ‘સ્પંદનનાં પ્રતિબિંબ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] ‘મોમ, ઓહો…. તું અહીં ઊભી છે ? હું ક્યારનોય તને બૂમ પાડું છું. અહીં વિન્ડો આગળ ઊભી રહીને તું શું જોયા કરે છે […]