(‘ગાંધીની કૂંપળો’ પુસ્તકમાંથી સાભાર) “લોકો વધુ ઉપભોગ કરવાને અને પૈસાદાર થવાને સુખ ગણે છે. પરંતુ એ ભ્રમ દૂર થવો જોઈએ. તેઓને સાચા સુખની જાણ કરાવવી જોઈએ. જો તેઓને સાચા સુખની જાણ થશે તો વિનાશકારી પ્રવૃત્તિઓથી દૂર રહેશે.”- થીક હાટ હાન્હ (Thich Nhat Hanh) વિએટનામનો આ બૌદ્ધ ભિક્ષુ વિશ્વભરમાં ઝેન માસ્ટર, […]
સર્જક : ડૉ. પ્રફુલ્લ દવે
1 post