(‘કોડિયું’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) યુનાઈટેડ નેશને ગાંધીજીના જન્મ દિવસ ૨ ઑક્ટોમ્બરને ‘અહિંસા દિન’ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે. ભારત માટે એ ગર્વની બાબત છે. જાન્યુઆરી ૨૦૦૪માં ઇરાની નોબેલ વિજેતા શિરીન અબ્દીએ મુંબઈના એક એક હિન્દી શિક્ષક પાસેથી ‘અહિંસા દિવસ’ માટે દરખાસ્ત લીધી હતી. એ વિચારમાં ભારતીય કોંગ્રેસના કેટલાક નેતાઓને […]
સર્જક : ડૉ. મહેબૂબ દેસાઈ
2 posts
[ ‘મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]જો[/dc]સેફ મેકવાન. ગુજરાતી દલિત સાહિત્યનું એક એવું નામ, જેને દલિત સાહિત્યના ‘દાદા’નું ઉપનામ સ્વાભાવિક રીતે સાંપડ્યું છે. […]