(‘સંસારની સિતાર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) અર્ધજાગ્રત મનની અદ્ભુત ક્ષમતાઓ વિશે આપણે સૌએ સાંભળ્યું જ છે. જીવનમાં પોઝિટીવ એટિટ્યૂડ (હકારાત્મક વિચારસરણી) કેટલી ઉપયોગી નીવડે છે તે અંગે થોડી વાતો કરીએ. હકારાત્મક […]
સર્જક : દિનેશ પંચાલ
2 posts
(રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી દિનેશ પંચાલનો ખૂબ ખૂબ આભાર) રહી રહીને એક વાત સમજાય છે. સુખી થવા માટે ફક્ત ઈશ્વરની કૃપા પૂરતી નથી. સુખી થવાની આવડત પણ હોવી જોઈએ. ધનદોલત પૂરતાં હોય પણ તેમાંથી આનંદ પ્રાપ્ત કરતાં આવડવું જોઈએ. આનંદ એટલે સુખની શેરડીમાંથી બનતો ગોળ ! ઘડપણ જિંદગીનો […]