એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. અમને કહે, ‘આજે માનું શ્રાદ્ધ છે, લાડુ માની પ્રિય વાનગી છે એટલે લાડુ લેવા આવ્યો છું.’ અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલા તો અમે એમની માને શાકમાર્કેટમાં મળ્યા હતા.
સર્જક : દિનેશ પાંચાલ
(રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી દિનેશભાઈ પાંચાલ (નવસારી)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો ૯૪૨૮૧૬૦૫૦૮ પર સંપર્ક કરી શકો છો.) એક મિત્ર તેમની વાતો દરમિયાન હંમેશા કહેતા રહેતા હોય છે : ‘અમારા ગુરુના આદેશને કારણે અમે આ નથી ખાતા અને તે નથી ખાતા !’ દોસ્તો, શું ખાવું ને શું ન […]
(રીડ ગુજરાતીને આ લેખ મોકલવા બદલ દિનેશભાઈ પાંચાલ (નવસારી)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો ૯૪૨૮૧૬૦૫૦૮ પર સંપર્ક કરી શકો છો.) માણસ સતત સુખની શોધમાં ભટકતો રહે છે. પાશેર સુખની લ્હાયમાં મણબંધી દુઃખી થતાં લોકોને અમે જોયા છે. સુખની વ્યાખ્યા પેચીદી છે. કરોડ રૂપિયાની લોટરી લાગી હોય તે પછી પણ માણસના […]
(‘મનના માયાબજારમાં’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) વર્ષો પૂર્વે પિતાજીને ઍટેક આવ્યો હતો. તે દિવસોમાં મને સમજાયેલું કે આપણે ‘રામાયણ’, ‘મહાભારત’ અથવા રામ, સીતા કે કૃષ્ણ વિશે ઘણું જાણીએ છીએ પણ હૃદય […]
(‘મનનાં મોરપીંછ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) નવસારી રેલવેસ્ટેશન પર એક નાનકડી ઘટના જોવા મળી. દશેક વર્ષના બાળકને તેની માતાએ એક તમાચો માર્યો. બાળક રડવા લાગ્યું. બાળકના પિતા આવ્યા તેને માતાએ ફરિયાદ કરી : ‘કશુંક ખાઈશ તો ઉપવાસ તૂટી જશે એમ સમજાવ્યું હતું તોય આ બદમાશે […]
(પ્રસ્તુત લેખ રીડ ગુજરાતીને પાઠવવા બદલ શ્રી દિનેશ પાંચાલ (નવસારી) નો ખૂબ ખૂબ આભાર) એકવાર અમે ટ્રેનમાં જઈ રહ્યાં હતા. મિત્રો જોડે ધર્મની ચર્ચા ચાલતી હતી. તેમાં એક મુસાફરે વચ્ચે પૂછ્યું, ‘તમે ક્યો ધર્મ પાળો છો ?’ જવાબમાં શું કહેલું તે યાદ નથી પણ આજે કોઈ પૂછે તો કહીએ કે […]
(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી દિનેશ પાંચાલનો ખૂબ ખૂબ આભાર) કહે છે કે સિંહ ઘરડો થાય ત્યારે કાગડા ચાંચ મારી જાય છે ! ઘડપણમાં માણસની દશા પણ સિંહ જેવી થાય છે. જે ઘરમાં વૃદ્ધોને પ્રેમ અને આદર મળતો હોય તે ઘર સંસ્કાર મંદિર ગણાય. આપણી મૂળ ચર્ચા સમાજમાં […]
[ ‘હૈયાનો હસ્તમેળાપ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો.] ગિરીશ-ગૌરી તથા માયા અને મનોજ એ ચાર મિત્રો ભેગાં મળે ત્યારે […]
[‘ધરમકાંટો’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર.] પુરુષો ઘણીવાર કહે છે ભગવાનનો પાર પામી શકાય પણ સ્ત્રીના હૃદયનો પાર પામી શકાતો નથી. એમ કહીને તેઓ ચાલાકીપૂર્વક સ્ત્રીને […]
[‘અંતરનાં ઈન્દ્રધનુષ’ પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સદગુણ સોના કરતાંય વધુ મૂલ્યવાન શું […]
[ પ્રતિષ્ઠિત ‘ગૂર્જર પ્રકાશન’ના અંગત પારિવારિક લગ્નપ્રસંગ નિમિત્તે ‘હૈયાનો હસ્તમેળાપ’ નામનું આ અનોખું પુસ્તક થોડા મહિનાઓ અગાઉ તૈયાર કરવામાં આવ્યું. શ્રી દિનેશભાઈએ હંમેશની જેમ પોતાની કલમ દ્વારા પારિવારિક સહજીવનનું ખૂબ વાસ્તવિક શબ્દચિત્રણ આ પુસ્તકમાં રજૂ કર્યું છે. આજના સમયને અનુરૂપ ઘટના-પ્રસંગો લઈને તેમણે તેના ઉકેલ પણ અત્યંત સહજ રીતે બતાવ્યાં […]
[‘અંતરનાં ઈન્દ્રધનુષ’ પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] કેમ એવું થયું હશે તે આજે પણ […]